મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રાષ્ટ્રભક્તોએ આપેલ ફંડમાંથી શહીદના પરીવારને આર્થિક સહાય


SHARE











મોરબીના રાષ્ટ્રભક્તોએ આપેલ ફંડમાંથી શહીદના પરીવારને આર્થિક સહાય

જમ્મુ કાશ્મીરમાં પૂંછ વિસ્તારમાં આતંકી હુમલામાં શહીદ થયેલા પંજાબના આનંદપુર સાઇબ તાલુકાના પચરંડા ગામના શહીદ જવાન ગજ્જનસિંધના પરિવારને મોરબીના યુવા આગેવાન અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા મળ્યા હતા અને તેઓને સ્મૃતિ ચિન્હથી સન્માનિત કર્યા હતા અને મોરબીના રાષ્ટ્રભક્તોએ આપેલ ફંડમાંથી એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવી હતી






Latest News