વાંકાનેરનો વિકાસ માત્ર કાગળ ઉપર !: શહેરમાં કેટલાયના ખાડા બુરાઈ ગયા પણ શહેરના ખાડા યથાવત ?
મોરબીના રાષ્ટ્રભક્તોએ આપેલ ફંડમાંથી શહીદના પરીવારને આર્થિક સહાય
SHARE
મોરબીના રાષ્ટ્રભક્તોએ આપેલ ફંડમાંથી શહીદના પરીવારને આર્થિક સહાય
જમ્મુ કાશ્મીરમાં પૂંછ વિસ્તારમાં આતંકી હુમલામાં શહીદ થયેલા પંજાબના આનંદપુર સાઇબ તાલુકાના પચરંડા ગામના શહીદ જવાન ગજ્જનસિંધના પરિવારને મોરબીના યુવા આગેવાન અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા મળ્યા હતા અને તેઓને સ્મૃતિ ચિન્હથી સન્માનિત કર્યા હતા અને મોરબીના રાષ્ટ્રભક્તોએ આપેલ ફંડમાંથી એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવી હતી