મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત મોરબી મહાપાલિકા અને જિલ્લા પંચાયતની 76 બેઠકો માટે ભરાયેલા 321 ફોર્મમાંથી 49 રદ, 272 ઉમેદવારો મેદાનમાં ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા
Breaking news
Morbi Today

મોરબીના ૨૫ વારિયામાં પાલિકાની ટીમે વરસાદી પાણીનો નિકાલ કરાવ્યો


SHARE













મોરબીના ૨૫ વારિયામાં પાલિકાની ટીમે વરસાદી પાણીનો નિકાલ કરાવ્યો

મોરબીના વોર્ડ નં-૧૧માં આવેલ ૨૫ વારિયા સોસાયટીમાં વરસાદી પાણી ભરાય હતા જેથી કરીને તેનો યોગ્ય નિકાલ કરવામાં માટેની રજૂઆત મળી હતી જેથી પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, સ્થાનિક સદસ્ય અને ભગવાનજીભાઇ કંઝારિયા સહિતના ત્યાં ગયા હતા અને વરસાદી પાણીનો નિકાલ કરાવ્યો હતો જેથી ત્યાંના લોકોએ પાલિકાના પ્રમુખઉપપ્રમુખચીફ ઓફિસર અને સ્થાનિક સભ્યો સહિતનાનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ સોસાયટીનો કાયમી પ્રશ્ન હલ કરવા માટે મોરબીના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા સૂચના આપવામાં આવી હતી જેથી કરીને સ્ટ્રોમ વોટર લાઈન નાખવા માટે કન્સલન્ટના માણસોને બોલાવી પાલિકાના પ્રમુખ કે.કે. પરમારઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાપવડી ચેરમેન દેવાભાઈ અવાડિયા, માવજીભાઈ કંઝારિયા અને રોહિતભાઈ કંઝારિયા દ્વારા સુચના આપવામાં આવી હતી અને જે વિસ્તારમાં પાણી ભરાઈ છે તે તમામ જગ્યાએ તત્કાલ માપ લેવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે






Latest News