મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના ૨૫ વારિયામાં પાલિકાની ટીમે વરસાદી પાણીનો નિકાલ કરાવ્યો


SHARE







મોરબીના ૨૫ વારિયામાં પાલિકાની ટીમે વરસાદી પાણીનો નિકાલ કરાવ્યો

મોરબીના વોર્ડ નં-૧૧માં આવેલ ૨૫ વારિયા સોસાયટીમાં વરસાદી પાણી ભરાય હતા જેથી કરીને તેનો યોગ્ય નિકાલ કરવામાં માટેની રજૂઆત મળી હતી જેથી પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, સ્થાનિક સદસ્ય અને ભગવાનજીભાઇ કંઝારિયા સહિતના ત્યાં ગયા હતા અને વરસાદી પાણીનો નિકાલ કરાવ્યો હતો જેથી ત્યાંના લોકોએ પાલિકાના પ્રમુખઉપપ્રમુખચીફ ઓફિસર અને સ્થાનિક સભ્યો સહિતનાનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ સોસાયટીનો કાયમી પ્રશ્ન હલ કરવા માટે મોરબીના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા સૂચના આપવામાં આવી હતી જેથી કરીને સ્ટ્રોમ વોટર લાઈન નાખવા માટે કન્સલન્ટના માણસોને બોલાવી પાલિકાના પ્રમુખ કે.કે. પરમારઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાપવડી ચેરમેન દેવાભાઈ અવાડિયા, માવજીભાઈ કંઝારિયા અને રોહિતભાઈ કંઝારિયા દ્વારા સુચના આપવામાં આવી હતી અને જે વિસ્તારમાં પાણી ભરાઈ છે તે તમામ જગ્યાએ તત્કાલ માપ લેવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે






Latest News