મોરબી જીલ્લામાં એક જ જગ્યાએ ચીટકી ગયેલા અધિકારી-કર્મચારીની આરટીઆઇ હેઠળ માહિતી માંગવામાં આવી
મોરબીમાં રામાનંદી સાધુ સમાજ દ્વારા વડીલ વંદના કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીમાં રામાનંદી સાધુ સમાજ દ્વારા વડીલ વંદના કાર્યક્રમ યોજાયો
મોરબીમાં રામાનંદી સાધુ સમાજની વાડી રામઘાટ ખાતે રામાનંદી સાધુ સમાજ દ્વારા વડીલોનું ઋણ અદા કરવાના ભાગરુપે વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જીવનનો સાચો માર્ગ બતાવનારા સમાજના વડીલોનું સન્માન કરાયું હતું અને ત્યારે હનુમાન ચાલીસાના પાઠ સમાજ બંધુ દ્વારા કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રામાનંદી સાધુ સમાજના પ્રમુખ દિનેશભાઈ નિમાવત, ઉપપ્રમુખ સુરેશભાઈ, ચંદ્રકાંતભાઈ, દીપકભાઈ, મનીષભાઈ, ભુપતભાઈ, પ્રજ્ઞેશભાઈ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી