ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામે ભગવતી પાર્કમાં ગટરની ગંદકીથી લોકો ત્રાહિમામ: સરપંચનું ઉદ્ધત વર્તન


SHARE













મોરબીના નાની વાવડી ગામે ભગવતી પાર્કમાં ગટરની ગંદકીથી લોકો ત્રાહિમામ: સરપંચનું ઉદ્ધત વર્તન

મોરબીના નાની વાવડી ગામે આવેલ ભગવતી પાર્ક સોસાયટીમાં ગટરનું ગંદુ પાણી રોડ પર દુર્ગંધ મારે છે. અને ગટર ચોકઅપ થઈ ગયેલ છે જેથી કરીને સોસાયટીમાં રહેતા લોકોને બહાર નીકળવું તો દૂરની વાત છે પરંતુ તેના ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે અને બાળકો, વૃદ્ધો, મહિલાઓને રોગ થવાનો ભય છે. તો પણ ગટરના ગંદાનો યોગે નિકાલ કરવા માટે કોઈ કામ કરવામાં આવી રહ્યું નથી અને મચ્છરનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે ત્યારે નાની વાવડી ગામના સરપંચ અને સભ્યોને જાણ કરવામાં આવતા સમસ્યાનું નિરાકરણ લાવવાને બદલે ઉધતાઈ ભર્યું વર્તન કરીને આ વિસ્તાર અમારામાં આવતો નથી, તમારે જવું હોય ત્યાં જાવ એવું કહી દીધું હતું જેથી લોકોમાં ભારે રોષની લાગણી છે અને જો પંચાયતમાં આવિસ્તાર ન આવતો હોય તો કોનામાં આવે છે તે  સૌથી મોટો સવાલ છે અને જેનામાં આ વિસ્તાર આવતો હોય તેના દ્વારા ગટરની ગંદકીને દૂર કરવામાં આવે તેવી માંગ છે






Latest News