મોરબીના કેરાળા ગામે જન્મ દિવસે ૭૫ આંબાના રોપનું વૃક્ષા રોપણ કરાયું
SHARE
મોરબીના કેરાળા ગામે જન્મ દિવસે ૭૫ આંબાના રોપનું વૃક્ષા રોપણ કરાયું
મોરબી સીએ એસો.ના પ્રમુખ વિજયભાઈ સીતાપરા (સીએ) ના જન્મ દિવસે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી તાલુકના કેરાળા ગામે દરેક ઘરે જઇને એક આંબો આપીને કુલ ૭૫ આંબાના રોપનું વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું જે બીજા માટે પણ પ્રેરણરૂપ બની રહેશે