ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં ચકીયાં હનુમાન મંદિર પાસે વરસાદી પાણી ભરવાના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવતી પાલિકા


SHARE













મોરબીમાં ચકીયાં હનુમાન મંદિર પાસે વરસાદી પાણી ભરવાના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવતી પાલિકા

મોરબી રવાપર રોડ ચકીયાં હનુમાન મંદિર પાસે વર્ષોથી વરસાદ પાણી ભરતું હતું જેથી કરીને લોકોને હેરાન થવું પડતું હતું જેથી રોડ ઉપર ખાડા પડી જતાં હતા તે પ્રશ્નના નિવારણ માટે ચકીયા હનુમાનથી મહેશ્વરીના દવાખાના સુધી પેવર બ્લોકનું કામ કરવામાં આવ્યું છે ત્યારે મોરબી પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાપાલિકાના પ્રમુખ કે.કે પરમારઉપપ્રમુખ જયરાજસિંહજી જાડેજાસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુરેશભાઈ દેસાઈબાંધકામ સમિતિના દેવાભાઈ અવાડીયા તેમજ ગેરેજ વિભાગના ચેરમેન ભાવેશભાઈ જારીયા અને વોર્ડ નં-૭ ના કાઉન્સિલર અને ચેરમેન આશિકભાઈ રહીમભાઈ ઘાંચી, ચેરમેન કલ્પેશભાઈ ભુપતભાઈ રવેશીયા સહિતના હાજર રહ્યા હતા






Latest News