મોરબીના જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૧૪૫ મી પૂણ્યતિથી નિમિતે કાર્યક્રમ યોજાયો મોરબીમાં બેટરીના પાણીની આડમાં ખાનગી ટ્રાવેલ્સની બસમાં મંગાવેલ દારૂની 1248 બોટલ સાથે એકની ધરપકડ: દારૂનો જથ્થો મંગાવનાર રાજકોટના શખ્સની શોધખોળ હળવદના ટીકર ગામે ઘરમાંથી 3.94 લાખના સોનાના દાગીના ચોરીના ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે આરોપીની ધરપકડ મોરબીનો પાડાપુલ આજથી રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ, ટ્રાફિકની સમસ્યાને નાથવા પોલીસ ખડેપગે મોરબીના ગાળા ગામના પાટીયા પાસેનો બનાવ: ફૈબાના ઘરે માંડવામાં જતાં ભાણેજના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા સર્જાયો જીવલેણ અકસ્માત મોરબીમાં મહેન્દ્રપરામાં રહેતી પરણીતાને કરિયાવર-ઘરકામ માટે પતિ સહિત 4 સાસરિયાનો ત્રાસ સીઆઇડી ક્રાઇમની ટીમની કાર્યવાહી: વાંકાનેરમાંથી 1900 ગ્રામ ગાંજા સાથે રાજકોટમાં રહેતો રિક્ષા ચાલક પકડાયો મોરબીના વાધરવા નજીક ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડિયા પાસે યુવાન ઉપર હુમલો કરનારા ખનીજ માફિયાઓ સામે પગલાં લેવા સમાજની માંગ


SHARE













મોરબીના જાંબુડિયા પાસે યુવાન ઉપર હુમલો કરનારા ખનીજ માફિયાઓ સામે પગલાં લેવા સમાજની માંગ

મોરબીના જાંબુડિયા ગામાં પાસે થોડા દિવસો પહેલા ખાણીજચોરીની અરજી કરનારા યુવાનને માર મરવામાં આવ્યો હતો જેથી મોરબી જિલ્લા અનુસીચિત જાતિના લોકોએ કલેકટર મારફત રાજ્યપાલને આવેદન આપ્યું હતુ અને મોરબી જિલ્લામાં ખનીજ ચોરોની સામે આકરા પગલાં લેવમાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં બેફામ ખનીજ ચોરી કરવામાં આવે છે તો પણ અધિકારીઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી નથી અને જો કે, ખનીજચોરીની સામે અવાજ ઉઠાવે તો તેના ઉપર હુમલા કરવામાં આવે છે આવો જ બનાવ જાંબુડિયા ગામે બન્યો હતો જેના ઘેરા પ્રત્યાઘાતો સમાજમાં પડ્યા છે અને મોરબી જિલ્લા અનુસીચિત જાતિના લોકોએ કલેકટર મારફત રાજ્યપાલને આવેદન આપ્યું છે જેમાં લખ્યું છે કે, અગાઉ ખનીજચોરીની અરજી કરનારા યુવાન કમલેશભાઈ ખરા ઉપર તાજેતરમાં ખનીજચોરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો આ બનાવની તટસ્થ તપાસ કરી હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે






Latest News