જેમના માથે પિતાનો હાથ નથી. તેવી દીકરીઓના સપનાઓને હવે મળશે નવી પાંખો... ગુજરાતમાંથી તૈયાર થશે ભવિષ્યની IAS, IPS અધિકારીઓ, મોરબીથી શરૂ થશે અનાથ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની નવી સફર મોરબીના સોલંકીનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને આપઘાત કરી લેવાની આપી ધમકી હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીના તળાવિયા શનાળા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના નવા દેવળીયા ગામે મોબાઈલ ખોવાઈ જતા શંકા રાખીને પૂછવા ગયેલા યુવાન અને તેના મિત્રને બે શખ્સોએ ધોકા અને ધારીયાથી માર માર્યો મોરબીના જેતપર ગામે 10 લાખ માણસો ભેગા કરશું પછી આગળ શું કરવુંએ નક્કી કરશું: ઉપવાસી છાવણીએથી રાતે રાકેશભાઈ અમૃતિયાનો હુંકાર માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં શ્રવણ માહિનામાં માંસ-મટન-ઈંડાનું વેચાણ બંધ કરવાની માંગ


SHARE







મોરબી જિલ્લામાં શ્રવણ માહિનામાં માંસ-મટન-ઈંડાનું વેચાણ બંધ કરવાની માંગ

મોરબી જિલ્લા કલેકટરને મોરબી શહેર વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષા દુર્ગા વાહિની દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું છે અને તા ૨૯ ના રોજથી હિંદુ ધર્મનો પવિત્ર શ્રાવણ માસ શરૂ થઇ રહ્યો છે. ત્યારે પવિત્ર માસમાં હિન્દુ સમાજના દરેક લોકો પૂજા-પાઠ અને આરાધના કરતા હોય છે અને શ્રાવણ માસ હિન્દુ સમાજની આસ્થા સાથે જોડાયેલ છે ત્યારે મોરબી જિલ્લાના જાહેર સ્થળો ઉપર જે જગ્યાએ માંસાહાર કે ઈંડાનું વેચાણ ચાલુ હોય ત્યાં પ્રતિબંધ મૂકીને એક માસ સુધી વેચાણ બંધ કરવાની માંગ કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ માટે જાહેરનામું બહાર પાડવામાં આવે છે તેવી જ રીતે મોરબી જિલ્લામાં પણ જાહેરનામું બહાર પાડવાની માંગ કરેલ છે






Latest News