મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે
Breaking news
Morbi Today

છેને ભડનો દીકરો, ગાંધીના ગુજરાતમાં આવતા મોરબીમાં દેશી દારૂનું વેચાણ બંધ કરાવવા ઢોલ પીટયો


SHARE















છેને ભડનો દીકરો, ગાંધીના ગુજરાતમાં આવતા મોરબીમાં દેશી દારૂનું વેચાણ બંધ કરાવવા ઢોલ પીટયો

મોરબી જિલ્લાના દરેક વિસ્તારમાં દેશી અને વિદેશી દારૂ મળી જાય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે દેશી દારૂ પીવાના લીધે નાની ઉમરમાં યુવાનોના અવશન થયા છે ત્યારે બાઓતડના લઠ્ઠાકાંડ પછી મોરબીમાં દારૂના દૂષણને ડામવા માટે પાલિકાના સભ્ય મેદાને પડ્યા છે અને મોરબીના વીસીપરામાં દેશી દારૂનું વેચાણ બંધ કરાવવા માટે ઢોલ બૂકાવીને કોઇની પાસે દારૂની માહિતી હોય તો તે આપવા માટે જાહેર જનતાને અપીલ પણ કરેલ છે

મોરબીના પાલિકાના વોર્ડ નંબર -૨ ના સભ્ય અને વીસીપરા વિસ્તારના રહેવાસી જયંતિભાઈ ઘાટલિયા ગાંધીના ગુજરાતમાં દારૂ બાંધી છે તે ગુજરાતમાં જ આવતા વીસીપરામાં ઢોલ વગાડીને ડેદધિ દારૂનું વેચાણ બંધ કરવા માટે આહ્વાન કર્યું છે અને તાજેતરમાં બોટાદ તેમજ બરવાળામાં લઠ્ઠાકાંડને લીધે ઘણા લોકોના મોત થયા છે જો કે, મોરબીના વીસીપરા સહિતના વિસ્તારમાં દેશી દારૂના લીધે છેલ્લા વર્ષોમાં ઘણા નાની વયના યુવાનોના મોત થયા છે તેવું પણ તેને કહ્યું છે અને વીસીપરા આખા વિસ્તારમાં ઢોલ વગાડીને વીસીપરામાં દારૂનું દૂષણ બંધ થાય તે માટે પોલીસનો ડર રાખ્યા વગર કોઈ પણ જગ્યાએ દારૂ હોય તો તેની માહિતી તેઓને આપવા માટે કહ્યું છે અને તેની પાસે માહિતી આવશે તો તે જનતા રેડ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે આમ મોરબીમાં પાલિકાના સ્થાનિક સભ્યએ ઢોલ વગડાવીને દારૂનું વેચાણ બંધ કરાવવા માટેનું હાલમાં આહ્વાન કર્યું છે જો કે, અન્ય રાજકીય આગેવાનો આવી હિંમત કરશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે






Latest News