મોરબીના સ્વામિનારાયણ ગુરુકુળ, પી.જી.પટેલ કોલેજ અને એલ.ઇ. કોલેજના વિદ્યાર્થીઓને ઇ-FIR અને ટ્રાફિકની માહિતી આપાઈ
SHARE
મોરબીના સ્વામિનારાયણ ગુરુકુળ, પી.જી.પટેલ કોલેજ અને એલ.ઇ. કોલેજના વિદ્યાર્થીઓને ઇ-FIR અને ટ્રાફિકની માહિતી આપાઈ
તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ઈ.એફ.આએર લોન્ચ કરવામાં આવી છે અને તેનો પ્રચાર પ્રસાર કરવા માટે જણાવવામાં આવ્યું હોય જુદા જુદા પોલીસને તપોવન દ્વારા જુદી જુદી સંસ્થાઓમાં કાર્યક્રમ યોગીને આ અંગે પ્રચાર પસાર કરવામાં આવી રહ્યો છે દરમિયાનમાં મોરબી સીટી બી ડિવિઝન પીઆઇ દેખાવડીયા દ્વારા બાળકોને ના વિવિધ બાબતો સિદ્ધાંતો કાયદા કે મહત્વ પોલીસ કામગીરી જીવન ઘડતર ની પ્રેરણા વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપવા તેમજ બાળકોને મૂંઝવતા પ્રશ્નોનો તેઓને ઉકેલ મળી રહે તે અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ હાલમાં સમાજમાં બની રહેલા ક્રાઈમની બાળકો ઉપર થતી વિકૃતસર અને આમા કઈ રીતે ઘટાડો કરી શકાય તેમાં સમાજનો શું રોલ પરિવારનો શું રોલ આ અંગે પણ તેઓએ બાળકો અને સમજ આપી હતી. તેવી જ રીતે મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલ, પીઆઇ પી.એ.દેકાવાડીયા દ્વારા એલ.ઇ. કોલેજમાં ઇ-એફ.આઇ.આર સીટીઝન પોર્ટલની માહિતી આપવામાં આવી હતી અને ડીવાયએસપી મુનાફખાન પઠાણ, પીઆઇ એમ.પી.પંડ્યા સહિતના સ્ટાફ દ્વારા પી.જી. પટેલ કોલેજના વિધાર્થીઓને ઇ-એફ.આઈ.આર. સીટીઝન પોર્ટલ એપની માહિતી આપવામાં આવી હતી જેથી કરીને કોલેજના પ્રિન્સિપાલ રવિન્દ્ર ભટ્ટ દ્વારા અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો