મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી સબ જેલમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું


SHARE















મોરબી સબ જેલમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું

ગુજરાતનાં અધિક પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટીની કચેરી અમદાવાદના વડા ડો. કે.એલ.એન.રાવ ની સુચના હેઠળ જેલની ચાર દિવાલની અંદર રહેતા અંતેવાસીઓના માનસમાં પલ્લવીત સુરભીત નૈર્સગિક વાતાવરણથી આત્મચિંતનના માર્ગ પ્રયાણ થકી નાગરીક ધર્મ, માનવ ધર્મ, ભાવ ધર્મની સચેતના જાગે અને સકારાત્મક બંદિવાનોના પુનવર્સનની સિધ્ધિ હાંસલ થઇ શકે છે તે માટે જેલોમાં શાંત, સુન્દર અને પ્રદુષણ રહિત વાતાવરણ લાવી શકાય તે હેતુસર મોરબી સબ જેલમાં રહેણાંક વિસ્તાર તેમજ બિન-રહેણાંક વિસ્તાર પડતર ખાલી રહેલ જમીનમાં જેલની શિસ્ત અને સલામતીને ધ્યાને લઇ વુક્ષો, ફુલ છોડ, ફળાઉ ઝાડ, આયુએવેદિક ઓષધિઓ વિગેરે જેવા છોડોનુ ઇન્ચાર્જ અધિક્ષક કે.એસ.પટણી તથા ઇન્ચાર્જ સલામતિ જેલર પી.એમ.ચાવડા તેમજ જેલ સ્ટાફના હસ્તક વુક્ષારોપણનું કરવામાં આવેલ છે






Latest News