મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી સબ જેલમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું


SHARE













મોરબી સબ જેલમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું

ગુજરાતનાં અધિક પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટીની કચેરી અમદાવાદના વડા ડો. કે.એલ.એન.રાવ ની સુચના હેઠળ જેલની ચાર દિવાલની અંદર રહેતા અંતેવાસીઓના માનસમાં પલ્લવીત સુરભીત નૈર્સગિક વાતાવરણથી આત્મચિંતનના માર્ગ પ્રયાણ થકી નાગરીક ધર્મ, માનવ ધર્મ, ભાવ ધર્મની સચેતના જાગે અને સકારાત્મક બંદિવાનોના પુનવર્સનની સિધ્ધિ હાંસલ થઇ શકે છે તે માટે જેલોમાં શાંત, સુન્દર અને પ્રદુષણ રહિત વાતાવરણ લાવી શકાય તે હેતુસર મોરબી સબ જેલમાં રહેણાંક વિસ્તાર તેમજ બિન-રહેણાંક વિસ્તાર પડતર ખાલી રહેલ જમીનમાં જેલની શિસ્ત અને સલામતીને ધ્યાને લઇ વુક્ષો, ફુલ છોડ, ફળાઉ ઝાડ, આયુએવેદિક ઓષધિઓ વિગેરે જેવા છોડોનુ ઇન્ચાર્જ અધિક્ષક કે.એસ.પટણી તથા ઇન્ચાર્જ સલામતિ જેલર પી.એમ.ચાવડા તેમજ જેલ સ્ટાફના હસ્તક વુક્ષારોપણનું કરવામાં આવેલ છે






Latest News