મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં આમ આદમી પાર્ટીનો જનસંવાદનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીમાં આમ આદમી પાર્ટીનો જનસંવાદનો કાર્યક્રમ યોજાયો

મોરબીના રામધન આશ્રમ ખાતે આમ આદમી પાર્ટીનો જન સંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં મોટી  સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને લગભગ ૪૦૦ થી વધી લોકો આપમાં જોડાયા હતા ત્યારે જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાનીમાં યોજાયેલ કાર્યક્રમમાં પંકજ રાણસરિયા, ગિરીશ પેથાપરા સહિતનાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને ત્યાર બાદ કૈલાસદાન ગઢવી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા લઠ્ઠાકાંડ અને ભ્રષ્ટાચારમાં ગાળા ડૂબ ભાજપના નેતાઓની ઝાટકણી કાઢી હતી અને અંતમાં જિલ્લા પ્રમુખ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી






Latest News