મોરબીમાં આમ આદમી પાર્ટીનો જનસંવાદનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીમાં આમ આદમી પાર્ટીનો જનસંવાદનો કાર્યક્રમ યોજાયો
મોરબીના રામધન આશ્રમ ખાતે આમ આદમી પાર્ટીનો જન સંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને લગભગ ૪૦૦ થી વધી લોકો આપમાં જોડાયા હતા ત્યારે જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાનીમાં યોજાયેલ કાર્યક્રમમાં પંકજ રાણસરિયા, ગિરીશ પેથાપરા સહિતનાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને ત્યાર બાદ કૈલાસદાન ગઢવી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા લઠ્ઠાકાંડ અને ભ્રષ્ટાચારમાં ગાળા ડૂબ ભાજપના નેતાઓની ઝાટકણી કાઢી હતી અને અંતમાં જિલ્લા પ્રમુખ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી