ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરે બરફની બાબાના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી


SHARE













મોરબી જલારામ મંદિરે બરફની બાબાના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી

મોરબી જલારામ મંદિરે બરફની બાબાના દર્શન માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીજીજીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલશહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કાવરરઘુવંશી અગ્રણી કીશોરભાઈ ચંડીભમરનૈમિષભાઈ પંડિત સહીતનાઓ હાજર રહ્યા હતા મોરબીના જલારામ પ્રાર્થના મંદિર સ્થિત જણિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણમાસ નિમિતે બરફના શિવલીંગના દર્શનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેનો ભક્તજનોએ લાભ લીધી હતો અને આ મંદિરે રૂદ્રાભિષેકલઘુરુદ્રી સહીતની પૂજા માટે ભાવીનભાઈ ઘેલાણી ૮૭૫૮૧૨૦૪૩૫અનિલભાઈ સોમૈયા ૮૫૧૧૦૬૦૦૬૬હીતેશભાઈ જાની ૯૮૨૫૩૨૬૭૨૯ચિરાગભાઈ રાચ્છ ૯૦૯૯૬૦૦૦૮૧ નો સંપર્ક કરવા સંસ્થાએ જણાવ્યુ છે






Latest News