મોરબી જલારામ મંદિરે બરફની બાબાના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી
SHARE
મોરબી જલારામ મંદિરે બરફની બાબાના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી
મોરબી જલારામ મંદિરે બરફની બાબાના દર્શન માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીજી, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કાવર, રઘુવંશી અગ્રણી કીશોરભાઈ ચંડીભમર, નૈમિષભાઈ પંડિત સહીતનાઓ હાજર રહ્યા હતા મોરબીના જલારામ પ્રાર્થના મંદિર સ્થિત જણિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણમાસ નિમિતે બરફના શિવલીંગના દર્શનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેનો ભક્તજનોએ લાભ લીધી હતો અને આ મંદિરે રૂદ્રાભિષેક, લઘુરુદ્રી સહીતની પૂજા માટે ભાવીનભાઈ ઘેલાણી ૮૭૫૮૧૨૦૪૩૫, અનિલભાઈ સોમૈયા ૮૫૧૧૦૬૦૦૬૬, હીતેશભાઈ જાની ૯૮૨૫૩૨૬૭૨૯, ચિરાગભાઈ રાચ્છ ૯૦૯૯૬૦૦૦૮૧ નો સંપર્ક કરવા સંસ્થાએ જણાવ્યુ છે