મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે


SHARE













મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આગામી સપ્ટેમ્બર માહિનામાં સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સન્માન સમારોહ મોરબી શહેરમાં રહેતા વિદ્યાર્થીઓ માટે જ છે માટે મોરબીમાં રહેતા પરિવારના વિદ્યાર્થીઓના પરિણામ મંગાવવામાં આવ્યા છે અને તા ૩૧ સુધીમાં તે આપવાના છે

મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ કિશોરભાઈ શુક્લ અને મહામંત્રી કેયુરભાઈ પંડ્યા તેમજ અમુલભાઈ જોશીએ જણાવ્યુ છે કે, આ કાર્યક્રમ અંદાજિત સપ્ટેમ્બર માસના બીજા પખવાડિયામાં યોજાશે અને આ સન્માન સમારોહમાં ધો. ૬ થી ૧૨ તેમજ ઉચ્ચ અભ્યાસ માટે પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે અને બિનશૈક્ષણિક ક્ષેત્રોમાં મેળવેલ ઉપલબ્ધી માટે પણ સન્માનિત કરવામાં આવશે. કે.જી થી ધો. ૫ સુધી પરિણામ જમા કરાવનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તેમજ પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે. તેમજ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ બંનેમાં અલગ-અલગ ઇનામ આપવામાં આવશે વધુ વિગત માટે પ્રમુખ કિશોરભાઈ ૯૮૨૫૭ ૪૧૮૬૮, સચિનભાઈ ૮૭૨૭૪ ૬૪૧૬૪, અમૂલભાઈ ૯૨૨૭૧ ૦૦૦૧૧, કેયુરભાઈ ૯૪૨૯૪ ૮૪૪૪૦ નો સંપર્ક કરવા જણાવ્યુ છે 








Latest News