મોરબી સાર્થક વિદ્યા મંદિરમાં આયુર્વેદ તથા હોમિયોપથી કેમ્પનો ૩૦૦ લોકોએ લાભ લીધો
મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે SP ની હાજરીમાં ઇ-એફઆઈઆર માર્ગદર્શનનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે SP ની હાજરીમાં ઇ-એફઆઈઆર માર્ગદર્શનનો કાર્યક્રમ યોજાયો
મોરબી જિલ્લા પોલીસ અને સાર્થક વિદ્યામંદિરના સંયુક્ત ઉપક્રમે ઇ એફઆઈઆર અંતર્ગત લોક જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધો. ૧૨ ના વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ, એલ.ઈ. કોલેજના વિદ્યાર્થીઓ તેમજ મોરબીના જાહેર લોકો હાજર રહ્યા હતા અને ત્યારે એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા લોકોને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં સંચાલન પીઆઇ પ્રકાશ દેકેવાડીયા દ્વારા કરવામાં આવ્યું હતું અને હાજર રહેલા લોકોને ઇ એફઆઈઆર માટેની સિટીઝન ફર્સ્ટ એલપીકેશનની ઝીણવટ ભરી માહિતી આપી આપવામાં આવી હતી અને આ કાર્યક્રમ માટે શાળાના સંચાલક કિશોરભાઇ શુકલ દ્વારા એસપી રાહુલ ત્રિપાઠી સહિતનાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સંચાલક અને શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી