મોરબીમાં વડવાળા સંગઠનનું લંપી રોગ રોકવા રસીકરણ અભિયાન: ૧૯૬૨ની ટીમ રાઉન્ડ ધી ક્લોક કાર્યરત
મોરબીની ઓમ શાંતિ શાળાના આચાર્યએ રજૂ કર્યા મૌલિક લેખ
SHARE
મોરબીની ઓમ શાંતિ શાળાના આચાર્યએ રજૂ કર્યા મૌલિક લેખ
મોરબી આવેલા ઓમ શાંતિ શાળાના સામાયિક “ઓમશાંતિ શિક્ષણપત્ર”ના જૂન-જુલાઈ મહિનાનો અંકમાં આચાર્ય સંજયભાઈ વિરડીયા છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષણ જગત સાથે જોડાયેલા છે અને તેઓની શાળા દ્વારા જે સામાયિક બહાર પાડવામાં આવે છે તેના તે તંત્રી છે ત્યારે તેના મૌલિક વિચારોને લેખ સ્વરૂપે લખવાની ઓમશાંતિ વિદ્યાલયના મેનેજીંગ ટ્રસ્ટી અને ઓમશાંતિ શિક્ષણપત્રના મેનેજીંગ તંત્રી ટી.ડી.પટેલ દ્વારા ટકા આપવામાં આવી હતી જેથી કરીને કુલ ૫૬ લેખો અને કવિતા સાથે તેને મૌલિક લખાણ (વાઈડ બોલ સિવાય) રજૂ કરેલ છે તેનું ટાઇટલ "માનો યા ન માનો તમારી મરજી" માં જે લેખ આપવામાં આવે છે તેના માટે વાચક પોતાના આગવા મત આપી શકે છે આ આંક તૈયાર કરવા માટે તેઓને હંસરાજભાઈ અને ભુદરભાઈ ઠોરિયાએ પણ સહયોગ આપ્યો હતો