મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત મોરબી મહાપાલિકા અને જિલ્લા પંચાયતની 76 બેઠકો માટે ભરાયેલા 321 ફોર્મમાંથી 49 રદ, 272 ઉમેદવારો મેદાનમાં ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા
Breaking news
Morbi Today

પર્યાવરણનું જતન: મોરબીના લાલપર-જુના રફાળેશ્વર રોડ ઉપર ૧૧૧૧ વૃક્ષોનુ વાવેતર


SHARE













પર્યાવરણનું જતન: મોરબીના લાલપર-જુના રફાળેશ્વર રોડ ઉપર ૧૧૧૧ વૃક્ષોનુ વાવેતર

આઝાદી કાં અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વન વિભાગ હેઠળ સામાજીક વનીકરણ રેન્જ- મોરબી દ્વારા ઇ-પર્યાવરણ યોજના અંતર્ગત મોરબી તાલુકાના લાલપર ગામે અને જુના રફાળેશ્વર રોડ ઉપર ૧૧૧૧ વૃક્ષોનુ વાવેતર કરવામા આવ્યુ છે અને પર્યાવરણના જતન માટે તેમજ હવાપાણી અને અવાજનું પ્રદૂષણ ભયજનક હદે વધ્યું છે. તેને નાથવા માટે વૃક્ષા રોપણ વધુમાં વધુ કરવા માટે આપીલ પણ કરવામાં આવી છે આ તકે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયાતાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાસદડીયાપેપર મીલ એસોસિયનના પ્રમુખ વિપુલ કોરડીયાતાલુકા પંચાયત પુર્વ પ્રમુખ ધનજીભાઇ દંતાલીયાફોરેસ્ટ ઓફિસર શોનલબેન શિલુજેટકોના અધિકારી અમૃતિયાલાલપર ગ્રામ પંચાયત સરપંચ રમેશભાઇ વાસદડીયા ઉપસરપંચ રાજુભાઇ જેતપરીયાહીતેશભાઇ જાનવાઉધોગપતિ પ્રેમજીભાઇ ચાડમીયા વિગેરે હાજર રહ્યા હતા અને આગેવાનોએ વૃક્ષ જતનનો સંકલ્પ કર્યો હતો






Latest News