મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જન્માષ્ટમીના લોકમેળાની કાલે પાલિકામાં ફરી હરરજી કરાશે


SHARE











વાંકાનેરમાં જન્માષ્ટમીના લોકમેળાની કાલે પાલિકામાં ફરી હરરજી રાશે

વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં દર વર્ષે સાતમ આઠમનો મેળો યોજાતો હોય છે જોકેઆગામી દિવસોમાં જન્માષ્ટમીના પર્વ ઉપર મેળા માટે અગાઉ હરરજી કરવામાં આવી હતી તેને રદ્દ કરવામાં આવેલ છે અને આવતીકાલે વાંકાનેર પાલિકા ખાતે મેળાના મેદાન માટેની હરરજી રાખવામા આવેલ છે

વાંકાનેર પાલિકા દ્વારા નિયમ પ્રમાણે ચાર્જ વસૂલ કરીને મેળાનું મેદાન આપવામાં આવતું હોય છે અને ત્યાં મેળાનું આયોજન કરવામાં આવે છે જોકે આ વર્ષે ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા મેળાના મેદાન માટે અરજી કરવામાં આવી હતી તેમજ અમુભાઈ ઠાકરાણી દ્વારા મેળાના મેદાન માટે અગાઉ હરરજી કરવામાં આવી ત્યારે અરજી કરવામાં આવી હતી જો કે, ત્યાર બાદ ખોટી રીતે મેળાનું મેદાન આપવામાં આવે છે તેવી પ્રદેશ્ક કમિશ્નરની કચેરીમાં અરજી કરવામાં આવી હતી જેથી કરીને ફરીથી મેદાન માટે હરરજી કરવાનો આદેશ કર્યો હતી જેથી કરીને તા ૧૦ ના રોજ બપોરે બાર વાગ્યે પાલિકા ખાતે મેળાના મેદાન માટેની હરરજી રાખવામા આવી છે






Latest News