મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેર પાલિકામાં ઐતિહાસિક હરરાજી: ૧૧.૦૫ લાખમાં જનકસિંહ ઝાલાએ અપાયું મેળાનું મેદાન


SHARE













વાંકાનેર પાલિકામાં ઐતિહાસિક હરરાજી: ૧૧.૦૫ લાખમાં જનકસિંહ ઝાલાએ અપાયું મેળાનું મેદાન

(શાહરૂખ ચૌહાણ દ્વારા) મોરબી જિલ્લાના વાંકાનેરમાં મેળાના મેદાનની આજે પાલિકા કચેરી ખાતે હરરાજી રાખવામા આવી હતી જેમાં કુલ મળીને ૧૧ પાર્ટીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને બોલી બોલવામાં આવી હતી ત્યારે સૌથી ઊંચી બોલી ૧૧.૦૫ લાખની જનકસિંહ પ્રવિણસિંહ ઝાલાએ લગાવી હતી જેથી કરીને મેળા માટેનું મેદાન તેને પાલિકા દ્વારા આપવામાં આવ્યું છે

વાંકાનેર પાલિકા દ્વારા આજે મેળાના મેદાન માટે હરરાજી કરવામાં આવી હતી જેમાં કુલ મળીને ૧૧ પાર્ટીઓ દ્વારા ભાગ લેવામાં આવેલ હતો અત્રે ઉલેખનીય છે કે, સામાન્ય રીતે વાંકાનેર પાલિકા દ્વારા ૧.૬૫ લાખમાં મેળાનું મેદાન આપી દેવતું હતું પરંતુ ખોટી રીતે મેદાન આપવામાં આવ્યું છે તેવી પ્રદેશિક અધિકારીને હરરાજી કરવામાં આવી હતી જેથી કરીને આજે પાલિકામાં મેળાના મેદાન માટેની હરરાજી કરવામાં આવી હતી તેમાં જુદીજુદી લોકો દ્વારા મેળાના મેદના માટે ૨.૫૫ લાખથી બોલી લગાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું અને સૌથી ઊંચી ૧૧.૦૫ લાખની બોલી જનકસિંહ પ્રવિણસિંહ ઝાલાએ લગાવી હતી જેથી કરીને મેળા માટેનું મેદાન તેને પાલિકા દ્વારા આપવામાં આવ્યું છે તેવું વાંકાનેર પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા પાસેથી જાણવા મળ્યું છે






Latest News