મોરબીમાં કુદરતી હાજતે ગયેલ સગીર સાથે બળજબરી કરીને ગર્ભ રાખી દેનાર ઇસમની ધરપકડ
મોરબીમાં કાલે જળ હોનારતના દિવંગતોની મૌન રેલીમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજા પણ જોડશે
SHARE
મોરબીમાં કાલે જળ હોનારતના દિવંગતોની મૌન રેલીમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજા પણ જોડશે
રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજા ૧૧ અને ૧૨ ઓગસ્ટ એમ બે દિવસ મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે મંત્રી બ્રિજેશભાઇ મેરજા ૧૧મી ઓગસ્ટ-૨૦૨૨ ના રોજ બપોરે ૩:૧૫ કલાકે મોરબી નગરપાલિકા ખાતે મચ્છુ જળ હોનારત દિન અન્વયે મોરબી નગરપાલિકા દ્વારા આયોજિત મૌન રેલી તથા મૃતાત્માઓના સ્મૃતિ સ્તંભ મણીમંદિર ખાતે દિવંગતોને શ્રદ્ધાજંલી અર્પણ કરશે. આગામી તા.૧૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે સ્વામીનારાયણ મંદિર મોરબી ખાતે હર ઘર તિરંગા પદયાત્રા કાર્યક્રમમાં હાજરી આપશે. સવારે ૦૯:૦૦ કલાકે લજાઈ માનવ મંદિર ખાતે ૭૩માં વન મહોત્સવમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.