મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે જળ હોનારતના દિવંગતોની મૌન રેલીમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજા પણ જોડશે


SHARE















મોરબીમાં કાલે જળ હોનારતના દિવંગતોની મૌન રેલીમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજા પણ જોડશે

રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજા ૧૧ અને ૧૨ ઓગસ્ટ એમ બે દિવસ મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે મંત્રી બ્રિજેશભાઇ મેરજા ૧૧મી ઓગસ્ટ-૨૦૨૨ ના રોજ બપોરે ૩:૧૫ કલાકે મોરબી નગરપાલિકા ખાતે મચ્છુ જળ હોનારત દિન અન્વયે મોરબી નગરપાલિકા દ્વારા આયોજિત મૌન રેલી તથા મૃતાત્માઓના સ્મૃતિ સ્તંભ મણીમંદિર ખાતે દિવંગતોને શ્રદ્ધાજંલી અર્પણ કરશે. આગામી તા.૧૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે સ્વામીનારાયણ મંદિર મોરબી ખાતે હર ઘર તિરંગા પદયાત્રા કાર્યક્રમમાં હાજરી આપશે. સવારે ૦૯:૦૦ કલાકે લજાઈ માનવ મંદિર ખાતે ૭૩માં વન મહોત્સવમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.






Latest News