મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના ઈટાકોન સિરામિકના હતભાગીઓને નવજીવન આપતા ડોકટર


SHARE







મોરબીના ઈટાકોન સિરામિકના હતભાગીઓને નવજીવન આપતા ડોકટર

મોરબીના દોઢ માસ પહેલા ઈટાકોન સિરામિકમાં ટેક્નિકલ ક્ષતિના કારણે ગેસ લીકેજના કારણે ભયાનક આગ લાગી હતી જેમાં જીતેન્દ્ર વામજા, જયેશ વરમોરા,રવિ આદ્રોજા વગેરે ખુબજ ગંભીર રીતે દાજી ગયા હતા અને જીવન મરણ જોલા ખાઈ રહ્યા હતા, ખુબજ ગંભીર હતા,ખુબજ સિરિયસ હતા ત્યારે જયેશ વરમોરાને તો પંદર દિવસ સુધી ઓક્સિજન પર રાખવામાં આવેલ હતા, આમ ત્રણેયની બચવાની શકયતા નહિવત હતી પણ રાજકોટની ખાનગી હોસ્પિટલના ડો. મયુર વાઘેલા (સર્જન), ડો. કૃતાર્થ કાંજીયા (ઇન્ફેકશન સ્પેશિયલિસ્ટ), ડો. સંકલ્પ વણજારા તથા ડો. જેનીલ સિનોજીયા (ક્રિટિકલ કેર સ્પેશિયલિસ્ટ) આઇસિયું નર્સિંગ સ્ટાફ તથા મેડિકલ સ્ટાફની મહેનત અને પ્રભુની કૃપાથી ત્રણેય હતભાગીઓ સાજા થઈ રહ્યા છે ત્યારે ઈટાકોન સિરામિકના તમામ ભાગીદારોએ મેડિકલ સ્ટાફનો આભાર વ્યકત કરેલ છે






Latest News