મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં મહારાણી નંદકુંવરબા-રૈન બસેરાનું મંત્રીએ કર્યું લોકાપર્ણ


SHARE















મોરબીમાં મહારાણી નંદકુંવરબા-રૈન બસેરાનું મંત્રીએ કર્યું લોકાપર્ણ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાઇ રહેલા હર ઘર તિરંગા અભિયાન અન્વયે મોરબી નગરપાલિકા દ્વારા આયોજિત ૧૦૮ ફુટ ઊંચા સ્તંભ પર તિરંગો લહેરાવવાના કાર્યક્રમ બાદ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ સી.સી. રોડના કામોસ્ટ્રીટ લાઇટના કામો તથા ૩૮ ડોર ટુ ડોર વાહનો થકી મોરબીની સુવિધામાં વધારો થાય તે માટે લોકર્પણ અને ખાતમહુર્ત કર્યું હતું ત્યારે બાદ મંત્રી બ્રિજેશભાઇ ઉપરાંત કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા, પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા સહિતનાઓની હાજરીમાં ઘર વિહોણા માટે આશ્રયસ્થાન મહારાણી નંદકુંવરબા રૈન બસેરાનું લોકાર્પણ કર્યું હતું ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલામોરબી નગરપાલિકા કારોબારી સમિતિના ચેરમેન સુરેશભાઈ દેસાઈમોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયામાજી પ્રમુખ રાઘવજીભાઈ ગડારા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News