મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના રામેસ્ટર, બ્લુ ઝોન અને સનવીસ્ટ સિરામિક ખાતે તિરંગા લહેરાવીને સ્વતંત્ર પર્વની કરાઇ ઉજવણી


SHARE







મોરબીના રામેસ્ટર, બ્લુ ઝોન અને સનવીસ્ટ સિરામિક ખાતે તિરંગા લહેરાવીને સ્વતંત્ર પર્વની કરાઇ ઉજવણી

આજે સમગ્ર ભારત દેશની અંદર ૧૫ મી ઓગસ્ટ સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે અને ગામો ગામ લોકો દ્વારા તિરંગા લહેરાવીને આઝાદીના પર્વની ઉજવણી થઈ રહી છે અને લોકોએ પોતાના ઘર, દુકાન, કારખાના વાહનો ઉપર તિરંગા લગાવવાની સાથો સાથ તાલુકા, શહેર, જિલ્લા, રાજ્ય અને દેશ લેવલે સ્વાતંત્ર પર્વની ઉજવણી ખુલ્લા આકાશમાં તિરંગા લહેરાવીને કરવામાં આવી રહી છે ત્યારે જો વાત કરીએ મોરબીના સિરામિક ઉદ્યોગની તો મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા પણ પોતાના કારખાનાઓની ઉપર તિરંગા લહેરાવીને પોતાની રાષ્ટ્રભક્તિ દર્શાવી છે તો મોરબીના હળવદ રોડ ઉપર આવેલ રામેસ્ટર સીરામીક ખાતે ખુલ્લા આકાશમાં તિરંગો લહેરાવવાની સાથો સાથ પર્યાવરણનું જતન કરવા માટે થઈને કારખાનેદાર સહિતના લોકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આવી જ રીતે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બ્લુ ઝોન સીરામીકના માલિક મનોજભાઈ તેમજ સનવીસ્ટ સિરામિકના માલિક અરવિંદભાઇ પનારા સહિતનાઓ દ્વારા પોતાના કારખાનામાં ઠેર ઠેર તિરંગા લગાવીને હર ઘર તિરંગાના સરકારના સૂત્રને સાર્થક કરવાનું કામ કર્યું હતું આવી જ રીતે મોરબીના ઘણા બધા ઉદ્યોગકારોએ પોતાના કારખાનાઓમાં તિરંગા લહેરાવીને સ્વાતંત્ર પર્વની ઉજવણી કરેલ છે






Latest News