મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં નવજીવન વિધાલય-ન્યુ એરા પબ્લિક સ્કૂલ ખાતે વકૃત્વ સ્પર્ધા-તિરંગા યાત્રા યોજાઇ


SHARE













મોરબીમાં નવજીવન વિધાલય-ન્યુ એરા પબ્લિક સ્કૂલ ખાતે વકૃત્વ સ્પર્ધા-તિરંગા યાત્રા યોજાઇ

મોરબીના રવાપર પાસે આવેલ નવજીવન વિધાલય અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના વિધાર્થીઓ દ્વારા આઝાદી અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે બંને શાળાના વિધાર્થીઓએ સમાજમાં રાષ્ટ્રભાવના જાગૃત કરવા માટે શાળામાથી હર ઘર તિરંગાના અભિયાન હેઠળ તિરંગા યાત્રા યોજી હતી અને ભારતની આઝાદી માટે બલિદાન આપનાર ક્રાંતિવીરોના જીવન ચરિત્ર અંતર્ગત વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ હાતું જેમાં શાળામાં ૧૮૦૦ જેટલા વિધાર્થીઓએ હર્ષભેર ભાગ લઈ આઝાદી અમૃત મહોત્સવની ઉજવણી કરી હતી અને આ તકે વિજેતા વિધાર્થીઓને સંસ્થાના ટ્રસ્ટી બી.ડી. પાડલિયા સહિતનાઓ દ્વારા ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા






Latest News