મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં નવજીવન વિધાલય-ન્યુ એરા પબ્લિક સ્કૂલ ખાતે વકૃત્વ સ્પર્ધા-તિરંગા યાત્રા યોજાઇ


SHARE













મોરબીમાં નવજીવન વિધાલય-ન્યુ એરા પબ્લિક સ્કૂલ ખાતે વકૃત્વ સ્પર્ધા-તિરંગા યાત્રા યોજાઇ

મોરબીના રવાપર પાસે આવેલ નવજીવન વિધાલય અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના વિધાર્થીઓ દ્વારા આઝાદી અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે બંને શાળાના વિધાર્થીઓએ સમાજમાં રાષ્ટ્રભાવના જાગૃત કરવા માટે શાળામાથી હર ઘર તિરંગાના અભિયાન હેઠળ તિરંગા યાત્રા યોજી હતી અને ભારતની આઝાદી માટે બલિદાન આપનાર ક્રાંતિવીરોના જીવન ચરિત્ર અંતર્ગત વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ હાતું જેમાં શાળામાં ૧૮૦૦ જેટલા વિધાર્થીઓએ હર્ષભેર ભાગ લઈ આઝાદી અમૃત મહોત્સવની ઉજવણી કરી હતી અને આ તકે વિજેતા વિધાર્થીઓને સંસ્થાના ટ્રસ્ટી બી.ડી. પાડલિયા સહિતનાઓ દ્વારા ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા






Latest News