ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ર્ડા.બાબા સાહેબ આંબેડકર વિદ્યાલય ખાતે આઝાદીના ૭૫ માં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઈ


SHARE













મોરબીમાં ર્ડા.બાબા સાહેબ આંબેડકર વિદ્યાલય ખાતે આઝાદીના ૭૫ માં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઈ

મોરબીમાં વિજયનગર ખાતે આવેલ ડો.બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.બાબા સાહેબ આંબેડકર વિદ્યાલય ખાતે ભારત દેશના ૭૫ માં સ્વતંત્રતા દિવસ ૧૫ મી ઓગસ્ટની આન-બાન-સાનથી ઉજવણી કરવામાં આવી હતી.

જેમા વિદ્યાલયના પ્રિન્સિપાલ ભરતભાઈ લોહીયાની આગેવાનીમાં મહિલા શિક્ષિકા દ્વારા ધ્વજવંદન કરવામાં આવેલ આ સમયે ર્ડા.બાબા સાહેબ આંબેડકર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જમનાદાસ પરમાર, વલ્લભદાસ પરમાર, કેશુભાઈ ચાવડા તેમજ મહેમાન તરીકે રામજીભાઈ પરમાર(નિવૃત સરકારી પ્રિન્સિપાલ), સુખાભાઈ મકવાણા, જીતુભાઇ ચૌહાણ, નિલેશભાઈ ચૌહાણ, માજી નગરપાલિકા પ્રમુખ રવજીભાઇ સોલંકી, રમેશભાઈ લોહિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News