વાંકાનેરમાં શીતળા માતાના મંદિર સામે યોજાતા મેળાને મહારાજા કેસરીદેવસિંહએ ખુલ્લો મુક્યો
મોરબીમાં યુવા બ્રહ્મ આગેવાને જન્મદિને ૨૨ વૃક્ષોનું વાવેતર કરી ઉછેરની જવાબદારી સ્વીકારી
SHARE
મોરબીમાં યુવા બ્રહ્મ આગેવાને જન્મદિને ૨૨ વૃક્ષોનું વાવેતર કરી ઉછેરની જવાબદારી સ્વીકારી
સમસ્ત બ્રહ્મસમાજ યુવા અગ્રણી તથા ABVP કાર્યકર્તા દ્વારા ૨૨ માં જન્મદિવસની પ્રેરક ઉજવણી કરવામાં આવી હતી.આજ તા.૧૮-૮ ના રોજ સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના યુવા અગ્રણી તથા ગુજરાત પ્રદેશ ABVP કારોબારી સદસ્ય આર્યન ત્રિવેદીએ પોતાના જન્મદિવસે આધુનિકતા છોડીને પર્યાવરણ અને સંસ્કૃતિના જતનના ઉમદા વિચાર સાથે વિવિધ પ્રકારના ૨૨ વૃક્ષો રોપ્યા હતા અને તેના ઉછેર માટેની જવાબદારી સ્વીકારી હતી.આ તકે એમની સાથે સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના મહામંત્રી અમૂલ જોષી સાથે એના ભગીરથ કાર્યમાં જોડાયા હતા.