માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસેથી દારૂ અને બિયરની 19,068 બોટલ ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા, મુખ્ય સપ્લાયર સહિત 9 સામે ગુનો નોંધાયો મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા પરિવારની યુવતીએ ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત મોરબી સબ જેલમાં જડતીમાં જતી સ્થાનિક પોલીસને કશું મળતું નથી !, આજે જડતી સ્કવોર્ડ જેલરની ટીમે બે મોબાઈલ ફોન શોધી કાઢ્યા, તપાસનો ધમધમાટ  હળવદમાં કિરણે છાતીમાં પાટા મારી ટીનાભાઈ ઠાકોરના પાંસળા ભાંગી નાખ્યા, ગંભીર હાલતમાં સારવાર હેઠળ મોરબી જીલ્લાના નવલખી બંદરે ટ્રક ટ્રેલરના ચાલકે રાહદારી યુવાનને હડફેટે લઈને માથું છૂંદી નાખતા ઘટના સ્થળે જ મોત માળીયા (મી)ના સુલતાનપુર ગામે ઘરેથી ખેતરે જતી મહિલાને ગામના જ એક શખ્સે ધોકા વડે મારમાર્યો મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્ન સંપન્ન  મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવાનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના મંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે કરો માનસરોવરના દર્શન


SHARE













મોરબીના મંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે કરો માનસરોવરના દર્શન

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર પાસે લાયન્સનગરની બાજુમાં અમૃત પાર્ક સામે આવેલ મંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે અગાઉ અમરનાથ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ હાલમાં મોરબીમાં સૌપ્રથમ વખત માનસરોવર દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ દર્શનનો લાભ ભક્તો  અમાસના દિવસ સુધી લઈ શકશે જેથી કરીને માનસરોવરના દર્શન મંગલેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં કરવા માટે ભક્તોને નિમંત્રણ આપવામાં આવ્યું છે ઉલેખનીય છે કે, મૂળ ધાંગધ્રાના રહેવાસી અને હાલમાં મોરબી રહેતા ચિરાગભાઈ મહેશચંદ્ર રાવલ દ્વારા માનસરોવરના દર્શન માટેની વ્યવસ્થા મંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉભી કરવામાં આવી છે અને ત્યારે મંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે આ દર્શનનો લાભ લેવા માટે પૂજારી સહિતના આયોજકો દ્વારા ભક્તોને જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News