મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના મંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે કરો માનસરોવરના દર્શન


SHARE









મોરબીના મંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે કરો માનસરોવરના દર્શન

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર પાસે લાયન્સનગરની બાજુમાં અમૃત પાર્ક સામે આવેલ મંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે અગાઉ અમરનાથ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ હાલમાં મોરબીમાં સૌપ્રથમ વખત માનસરોવર દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ દર્શનનો લાભ ભક્તો  અમાસના દિવસ સુધી લઈ શકશે જેથી કરીને માનસરોવરના દર્શન મંગલેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં કરવા માટે ભક્તોને નિમંત્રણ આપવામાં આવ્યું છે ઉલેખનીય છે કે, મૂળ ધાંગધ્રાના રહેવાસી અને હાલમાં મોરબી રહેતા ચિરાગભાઈ મહેશચંદ્ર રાવલ દ્વારા માનસરોવરના દર્શન માટેની વ્યવસ્થા મંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉભી કરવામાં આવી છે અને ત્યારે મંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે આ દર્શનનો લાભ લેવા માટે પૂજારી સહિતના આયોજકો દ્વારા ભક્તોને જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News