મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના મંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે કરો માનસરોવરના દર્શન


SHARE













મોરબીના મંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે કરો માનસરોવરના દર્શન

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર પાસે લાયન્સનગરની બાજુમાં અમૃત પાર્ક સામે આવેલ મંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે અગાઉ અમરનાથ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ હાલમાં મોરબીમાં સૌપ્રથમ વખત માનસરોવર દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ દર્શનનો લાભ ભક્તો  અમાસના દિવસ સુધી લઈ શકશે જેથી કરીને માનસરોવરના દર્શન મંગલેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં કરવા માટે ભક્તોને નિમંત્રણ આપવામાં આવ્યું છે ઉલેખનીય છે કે, મૂળ ધાંગધ્રાના રહેવાસી અને હાલમાં મોરબી રહેતા ચિરાગભાઈ મહેશચંદ્ર રાવલ દ્વારા માનસરોવરના દર્શન માટેની વ્યવસ્થા મંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉભી કરવામાં આવી છે અને ત્યારે મંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે આ દર્શનનો લાભ લેવા માટે પૂજારી સહિતના આયોજકો દ્વારા ભક્તોને જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News