મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

ગુજરાત માલધારી સેનાના મોરબી જિલ્લા પ્રમુખે સીએમને કરી રજૂઆત


SHARE















ગુજરાત માલધારી સેનાના મોરબી જિલ્લા પ્રમુખે સીએમને કરી રજૂઆત

ગુજરાત માલધારી સેનાના મોરબી જિલ્લા પ્રમુખે અંબાજી પાસે રબારી સમાજના પરિવારને નડેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને સહાય ચુકવવામાં આવે તેવી મુખ્યમંત્રીને રજુઆત કરી છે

ગુજરાત માલધારી સેનાના મોરબી જિલ્લા પ્રમુખ ધર્મેશભાઈ રબારી (ઘારાભાઈ) ઈ-મેઈલ મારફતે મુખ્યમંત્રીને હાલમાં રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, અંબાજી નજીક આબુ હાઈવે પર માલધારી પરિવાર રબારી ગણેશભાઈ જોઈતાભાઈ પોતાના માલઢોર લઈને પરત આવી રહ્યા હતા ત્યારે શિતળા માતાના મંદિર પાસે ગફલતભરી રીતે ડ્રાઈવિંગ કરીને ટ્રેઈલર ચાલકે ગણેશભાઈ તેમજ માલઢોરને અડફેટે લેતાં ગણેશભાઈ તેમજ ૧૩ ભેંસો અને ૧ ગાયનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું આ ઘટનામાં મૃત્યુ પામેલા ગણેશભાઈના પરિવારને ઘરનું ગુજરાન ચલાવવા માટે તાત્કાલિક સહાય ચુકવવામાં આવે તેવી માંગ કરી છે






Latest News