વાંકાનેરના મહિકા ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે ડિઝીટલ એક્ષ રે કેમ્પ યોજાયો મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો
Breaking news
Morbi Today

મોરબીની ઓમશાંતિ સ્કૂલમાં માટીના ઇકો ફ્રેંડલી ગણેશજી બનાવવા માટે વર્કશોપ યોજાશે


SHARE













મોરબીની ઓમશાંતિ સ્કૂલમાં માટીના ઇકો ફ્રેંડલી ગણેશજી બનાવવા માટે વર્કશોપ યોજાશે

આગામી દિવસોમાં ગણેશોત્સવ આવી રહ્યો છે ત્યારે લોકો ઇકો ફ્રેંડલી ગણેશજીની મૂર્તિઓ જાતે બનાવે તે માટે તા. ૨૮ ઓગસ્ટના રોજ રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે અને શિલ્પકાર કમલેશભાઈ નાગવડિયા ત્યારે ઇકો ફ્રેન્ડલી માટીના ગણેશજી મૂર્તિઓ બનાવવતા શિખડાવશે

મોરબીમાં ગણેશ મહોત્સવ નજીક આવી રહ્યા છે ત્યારે લોકો પીઓપીની એક અન્ય મુર્તિ લેવાના બદલે ઇકો ફ્રેંડલી મુર્તિનો ઉપયોગ કરે તે માટે ત્યારે મોરબીમાં તા.૨૮ ઓગસ્ટના રોજ બપોરે ૩થી ૬ સુધી સરદાર બાગ સામે આવેલી ઓમ શાંતિ વિદ્યાલય ખાતે રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં શિલ્પકાર કમલેશભાઈ નાગવડિયા દ્વારા માટીના ગણેશ બનાવવા માટેની તાલીમ આપવામાં આવશે આ વર્કશોપમાં ભાગ લેવા માટે ફોર્મ મેળવીને જમા કરાવવાનું રહેશે. અને ફોર્મ શનાળા રોડ પરના ૬ વસંત પ્લોટમાં આવેલા ક્વિન કેક (૯૩૭૬૬ ૬૨૩૬૦) અને જીઆઈડીસી મેઈન રોડ પર આવેલા ગણેશ સિમેન્ટ (૯૨૨૮૮૯૭૩૭૨) લેવાનું અને ભરીને આપવાનું રહેશે






Latest News