મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીની ઓમશાંતિ સ્કૂલમાં માટીના ઇકો ફ્રેંડલી ગણેશજી બનાવવા માટે વર્કશોપ યોજાશે


SHARE







મોરબીની ઓમશાંતિ સ્કૂલમાં માટીના ઇકો ફ્રેંડલી ગણેશજી બનાવવા માટે વર્કશોપ યોજાશે

આગામી દિવસોમાં ગણેશોત્સવ આવી રહ્યો છે ત્યારે લોકો ઇકો ફ્રેંડલી ગણેશજીની મૂર્તિઓ જાતે બનાવે તે માટે તા. ૨૮ ઓગસ્ટના રોજ રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે અને શિલ્પકાર કમલેશભાઈ નાગવડિયા ત્યારે ઇકો ફ્રેન્ડલી માટીના ગણેશજી મૂર્તિઓ બનાવવતા શિખડાવશે

મોરબીમાં ગણેશ મહોત્સવ નજીક આવી રહ્યા છે ત્યારે લોકો પીઓપીની એક અન્ય મુર્તિ લેવાના બદલે ઇકો ફ્રેંડલી મુર્તિનો ઉપયોગ કરે તે માટે ત્યારે મોરબીમાં તા.૨૮ ઓગસ્ટના રોજ બપોરે ૩થી ૬ સુધી સરદાર બાગ સામે આવેલી ઓમ શાંતિ વિદ્યાલય ખાતે રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં શિલ્પકાર કમલેશભાઈ નાગવડિયા દ્વારા માટીના ગણેશ બનાવવા માટેની તાલીમ આપવામાં આવશે આ વર્કશોપમાં ભાગ લેવા માટે ફોર્મ મેળવીને જમા કરાવવાનું રહેશે. અને ફોર્મ શનાળા રોડ પરના ૬ વસંત પ્લોટમાં આવેલા ક્વિન કેક (૯૩૭૬૬ ૬૨૩૬૦) અને જીઆઈડીસી મેઈન રોડ પર આવેલા ગણેશ સિમેન્ટ (૯૨૨૮૮૯૭૩૭૨) લેવાનું અને ભરીને આપવાનું રહેશે






Latest News