ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં વિરોધપક્ષે કાન આમળતા શાસકો દોડતા !


SHARE













મોરબીમાં વિરોધપક્ષે કાન આમળતા શાસકો દોડતા !

મોરબીના જૈન ધર્મનો પયુષણ પર્વ સમયે દેરાસર પાસે વરસાદનું પાણી ભરાયેલ હતું જેથી કરીને લોકોએ અવરજવર કરવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો જેથી કરીને જૈન દેરાસર સામે વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરૂએ માંગ કરી હતી જેથી કરીને વિપક્ષ દ્વારા કાન આમળવામાં આવતાની સાથે જ શાસક પક્ષ દોડતો થયો હતો અને પાણીનો નિકાલ તાબડતોબ કરવામાં આવેલ છે જેથી કરીને લોકશાહીમાં વિપક્ષના આવાજની શું કિંમત છે તે દરેક લોકો આ એક જ કામ ઉપરથી સમજી ગયા હશે તેવું મહેશભાઈ રાજ્યગુરૂ, દેવેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા અને ચિંતન રાજ્યગુરૂએ જણાવ્યુ છે  






Latest News