રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં વિરોધપક્ષે કાન આમળતા શાસકો દોડતા !


SHARE









મોરબીમાં વિરોધપક્ષે કાન આમળતા શાસકો દોડતા !

મોરબીના જૈન ધર્મનો પયુષણ પર્વ સમયે દેરાસર પાસે વરસાદનું પાણી ભરાયેલ હતું જેથી કરીને લોકોએ અવરજવર કરવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો જેથી કરીને જૈન દેરાસર સામે વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરૂએ માંગ કરી હતી જેથી કરીને વિપક્ષ દ્વારા કાન આમળવામાં આવતાની સાથે જ શાસક પક્ષ દોડતો થયો હતો અને પાણીનો નિકાલ તાબડતોબ કરવામાં આવેલ છે જેથી કરીને લોકશાહીમાં વિપક્ષના આવાજની શું કિંમત છે તે દરેક લોકો આ એક જ કામ ઉપરથી સમજી ગયા હશે તેવું મહેશભાઈ રાજ્યગુરૂ, દેવેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા અને ચિંતન રાજ્યગુરૂએ જણાવ્યુ છે  






Latest News