સુરતમાં વકીલ ઉપર થયેલ હુમલાના વિરોધમાં મોરબીના વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા
મોરબીમાં વિરોધપક્ષે કાન આમળતા શાસકો દોડતા !
SHARE
મોરબીમાં વિરોધપક્ષે કાન આમળતા શાસકો દોડતા !
મોરબીના જૈન ધર્મનો પયુષણ પર્વ સમયે દેરાસર પાસે વરસાદનું પાણી ભરાયેલ હતું જેથી કરીને લોકોએ અવરજવર કરવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો જેથી કરીને જૈન દેરાસર સામે વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરૂએ માંગ કરી હતી જેથી કરીને વિપક્ષ દ્વારા કાન આમળવામાં આવતાની સાથે જ શાસક પક્ષ દોડતો થયો હતો અને પાણીનો નિકાલ તાબડતોબ કરવામાં આવેલ છે જેથી કરીને લોકશાહીમાં વિપક્ષના આવાજની શું કિંમત છે તે દરેક લોકો આ એક જ કામ ઉપરથી સમજી ગયા હશે તેવું મહેશભાઈ રાજ્યગુરૂ, દેવેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા અને ચિંતન રાજ્યગુરૂએ જણાવ્યુ છે