મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે લંપીમાં મૃત્યુ પામેલા ગાયો માટે ૩૧ હજારની સહાય આપતા અજયભાઇ લોરીયા


SHARE











મોરબીના જેતપર ગામે લંપીમાં મૃત્યુ પામેલા ગાયો માટે ૩૧ હજારની સહાય આપતા અજયભાઇ લોરીયા

મોરબી જીલ્લામાં લંપી વાયરસના લીધે ઘણા ગૌવંશોના મોત થાય છે તે હક્કિત છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતમાં છેલ્લે યોજાયેલ સભામાં મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયાએ કહ્યું હતું કે, લંપીના વાયરસના લીધે મૃત્યુ પામેલા ઢોરના માલિકોને તે ૧૦૦૦ રૂપિયાની સહાય આપશે જેથી કરીને લંપી વાયરસમાં મોરબી તાલુકાનાં જેતપર ગામમાં ૩૧ ગાય માતાના મૃત્યુ થયા હતા જેથી કરીને અજયભાઇ લોરીયા દ્વારા ૩૧૦૦૦ રૂપિયાની આર્થીક સહાય આપવામાં આવી છે






Latest News