મોરબીના બાયપાસ રોડે કરિયાણાના વેપારી પાસેથી મળી આવેલ રેશનિગના ૧૫૮ બોરી ઘઉં-૯૦ બોરી ચોખાનો જથ્થો સીઝ
મોરબીના જેતપર ગામે લંપીમાં મૃત્યુ પામેલા ગાયો માટે ૩૧ હજારની સહાય આપતા અજયભાઇ લોરીયા
SHARE
મોરબીના જેતપર ગામે લંપીમાં મૃત્યુ પામેલા ગાયો માટે ૩૧ હજારની સહાય આપતા અજયભાઇ લોરીયા
મોરબી જીલ્લામાં લંપી વાયરસના લીધે ઘણા ગૌવંશોના મોત થાય છે તે હક્કિત છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતમાં છેલ્લે યોજાયેલ સભામાં મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયાએ કહ્યું હતું કે, લંપીના વાયરસના લીધે મૃત્યુ પામેલા ઢોરના માલિકોને તે ૧૦૦૦ રૂપિયાની સહાય આપશે જેથી કરીને લંપી વાયરસમાં મોરબી તાલુકાનાં જેતપર ગામમાં ૩૧ ગાય માતાના મૃત્યુ થયા હતા જેથી કરીને અજયભાઇ લોરીયા દ્વારા ૩૧૦૦૦ રૂપિયાની આર્થીક સહાય આપવામાં આવી છે