ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે લંપીમાં મૃત્યુ પામેલા ગાયો માટે ૩૧ હજારની સહાય આપતા અજયભાઇ લોરીયા


SHARE













મોરબીના જેતપર ગામે લંપીમાં મૃત્યુ પામેલા ગાયો માટે ૩૧ હજારની સહાય આપતા અજયભાઇ લોરીયા

મોરબી જીલ્લામાં લંપી વાયરસના લીધે ઘણા ગૌવંશોના મોત થાય છે તે હક્કિત છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતમાં છેલ્લે યોજાયેલ સભામાં મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયાએ કહ્યું હતું કે, લંપીના વાયરસના લીધે મૃત્યુ પામેલા ઢોરના માલિકોને તે ૧૦૦૦ રૂપિયાની સહાય આપશે જેથી કરીને લંપી વાયરસમાં મોરબી તાલુકાનાં જેતપર ગામમાં ૩૧ ગાય માતાના મૃત્યુ થયા હતા જેથી કરીને અજયભાઇ લોરીયા દ્વારા ૩૧૦૦૦ રૂપિયાની આર્થીક સહાય આપવામાં આવી છે






Latest News