હળવદમાં આઇસર ચાલકે પંજો કચડી નાખતા વૃદ્ધને ગંભીર ઇજા: મોરબીમાં સ્કોર્પિયોના ચાલકે સાઈકલને હડફેટે લેતા વૃદ્ધને થાપામાં ઇજા થતા સારવારમાં મોરબી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કામમાં બાળ શ્રમિકોને કામે લગાડનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે લંપીમાં મૃત્યુ પામેલા ગાયો માટે ૩૧ હજારની સહાય આપતા અજયભાઇ લોરીયા


SHARE







મોરબીના જેતપર ગામે લંપીમાં મૃત્યુ પામેલા ગાયો માટે ૩૧ હજારની સહાય આપતા અજયભાઇ લોરીયા

મોરબી જીલ્લામાં લંપી વાયરસના લીધે ઘણા ગૌવંશોના મોત થાય છે તે હક્કિત છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતમાં છેલ્લે યોજાયેલ સભામાં મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયાએ કહ્યું હતું કે, લંપીના વાયરસના લીધે મૃત્યુ પામેલા ઢોરના માલિકોને તે ૧૦૦૦ રૂપિયાની સહાય આપશે જેથી કરીને લંપી વાયરસમાં મોરબી તાલુકાનાં જેતપર ગામમાં ૩૧ ગાય માતાના મૃત્યુ થયા હતા જેથી કરીને અજયભાઇ લોરીયા દ્વારા ૩૧૦૦૦ રૂપિયાની આર્થીક સહાય આપવામાં આવી છે






Latest News