ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા રાજપુત સમાજના પ્રમુખ પદે સર્વાનુમતે દશરથસિંહ ઝાલા (દશુભા)ની વરણી


SHARE













મોરબીમાં રાજપુત સમાજ ભવન ખાતે આજે સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા સર્વાનુમતે મોરબી જીલ્લા રાજપુત સમાજના પ્રમુખ પદે દશરથસિંહ ઉદુભા ઝાલા (દશુભા) (અદેપર) ની વરણી કરવામાં આવી છે

મોરબી રાજપુત સમાજની સાધારણ સભા મયુર સ્મૃતિ ભવન લખધીરવાસ મોરબી ખાતે રવિવારે સાંજે ૪ કલાકે રાખેલ હતી. જેમા મોરબીના રાજપૂત સમાજના ભાઈઓ હાજર રહ્યા હતા અને મિટીંગમાં  આજદિન સુધીના હિસાબો રજુ કર્યા હતા બાદમાં નવા પ્રમુખની વરણી કરવામાં આવી હતી જેમા સર્વાનુમતે મોરબી જીલ્લા રાજપુત સમાજના પ્રમુખ પદે દશરથસિંહ ઉદુભા ઝાલા (દશુભા) (અદેપર) ની વરણી કરવામાં આવી છે જેને સમાજના આગેવાનો સહિતના હોદેદારોએ આવકારીને અભિનંદન પાઠવ્યા છે સાથેસાથે આ સભામાં સમાજભવન નિર્માણ બાબત તથા નવા ટ્રસ્ટીઓની ચર્ચા કરવામાં આવી હતી તેમ સમાજના માજી પ્રમુખ રઘુવિરસિંહ ઝાલા અને માજી મહામંત્રી મહાવિરસિંહ જાડેજાએ જણાવેલ છે.

 






Latest News