ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વરમાં થયેલ મારામારીમાં એટ્રોસીટીની ખોટી ફરીયાદ થઈ હોવાની એસપીને રજૂઆત


SHARE













મોરબીના રફાળેશ્વરમાં થયેલ મારામારીમાં એટ્રોસીટીની ખોટી ફરીયાદ થઈ હોવાની એસપીને રજૂઆત

મોરબીના રફાળેશ્વર ગામે થોડા દિવસ પહેલા મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષેથી સામાસામી ફરિયાદ નોંધાઈ હતી જેમાં એટ્રોસીટીની ખોટી ફરીયાદ નોંધાતા ત્રણ સમાજના લોકો એસપીને રજૂઆત કરવા માટે ગયા હતા અને જણાવ્યુ હતુ કે, મોરબીના રફાળેશ્વર ગામે ઉમા મોટર ગેરેજ વાળા દશરથભાઈ મકાસણા પાસે નશાની હાલતમાં આવેલા અજય નામનો શખ્સ દ્વારા માથાકૂટ કરવામાં આવી હતી ત્યાર બાદ બંને પક્ષેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જેમાં એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવતા ખોટી ફરિયાદ નોંધાવવામાં આવી હોય પટેલ, ભરવાડ અને દરબાદ સમાજના લોકો દ્વારા એસપીને રજૂઆત કરવામાં આવી છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે






Latest News