મોરબી જિલ્લાના આરોગ્ય કર્મચારીઓએ બાઇક રેલી યોજીને ડીડીઓને કરી રજૂઆત
મોરબીના મૂંઢીયા સ્વામી આશ્રમ ખાતે ભંડારો યોજાયો
SHARE
મોરબીના મૂંઢીયા સ્વામી આશ્રમ ખાતે ભંડારો યોજાયો
શ્રાવણ મહિનાની અમાસના દિવસે મોરબીના સુભાષ રોડ ઉપર આવેલ મુંઢીય સ્વામીજીની જગ્યાએ પાંચ ફૂટના બરફનું શિવલિંગ બનાવવામાં આવ્યું હતું જેના દર્શનનો ભક્તોએ લાભ લીધો હતો. સાથે ૧૫૧ દીવાની દીપમાળા, મહા આરતી સહિત કાર્યક્રમ યોજાયા હતા. આ તકે મુંઢીયા સ્વામીની જગ્યા ખાતે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ૭૦૦૦ થી વધુ લોકોએ પ્રસાદ લીધો હતો.