મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં અવની ચોકડી પાસે કેનાલનું નાલુ મોટુ કરવા કિશોરભાઇ ચિખલિયાની મંત્રીને રજુઆત


SHARE











મોરબીમાં અવની ચોકડી પાસે કેનાલનું નાલુ મોટુ કરવા કિશોરભાઇ ચિખલિયાની મંત્રીને રજુઆત

મોરબીના રવાપર ગામ નજીક આવેલ અવની ચોકડી પાસે મોરબી મચ્છુ-૨ ની મેઇન કેનાલ નીકળે છે. આ કેનાલનું નાલુ નાનુ હોવાથી ત્યાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે જેથી કરીને લોકોને હાલાકીને દૂર કરવા માટે અને આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોની સુવિધામાં વધારો કરવા માટે નાલું મોટું કરવામાં આવે તેવી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ દ્વારા પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરવામાં આવી છે

મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા દ્વારા પાણી પુરવઠા મંત્રી રૂષીકેશ પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, અવની ચોકડી પાસે મોરબી મચ્છુ-૨ ની મેઇન કેનાલ નીકળે છે. આ કેનાલનું નાલુ નાનુ હોવાથી ત્યાં ટ્રાફિકજામ થાય છે અને ત્યાં વાહનો વધુ પડતા દોડતા હોવાથી કલાકો સુધી લોકોને હેરાન થવું પડે છે જેથી કરીને ટ્રાફિકના પ્રશ્નને ઉકેલવા માટે અને લોકોની તકલીફને દૂર કરવા માટે મચ્છુ-૨ ની મેઈન કેનાલનું નાલુ મોટુ કરવામાં આવે તે જરૂરી છે






Latest News