માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

વાંકાનેર શહેરમાં યમરાજના ધામા: અલગ અલગ ત્રણ અપમૃત્યુના બનાવ નોંધાયા


SHARE













વાંકાનેર શહેરમાં યમરાજના ધામા: અલગ અલગ ત્રણ અપમૃત્યુના બનાવ નોંધાયા

(શાહરૂખ ચૌહાણ) વાંકાનેર શહેરના જુદાજુદા ત્રણ વિસ્તારમાં બે યુવાન સહિત કુલ ત્રણ વ્યક્તિઓએ આપઘાત કરેલ છે જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ડેડબોડીઓને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે અને અપમૃત્યુના બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવન નોંધા કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

વાંકાનેર નવાપરા વિસ્તારમાં આવેલા ખડીપાડામાં રહેતા ભાવનાબેન હર્ષભાઈ ધોળકિયા (ઉંમર 36) કોઈ કારણોસર ઘરે ગળે ફાંસો ખાય આપઘાત કર્યો હતો તો વાંકાનેરના ગાયત્રી ચોક નજીક ટાંકી વાળી શેરીમાં રહેતા સંદીપભાઈ જગદીશભાઈ ગોરીયા (ઉંમર 26) કોઈ કારણસર ઘરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું અને વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા ઓમસિહ ઈશ્વરસિંહ રાજપુત (ઉંમર 20) એ કોઈ કારણસર ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો આમ જુદાજુદા ત્રણ વિસ્તારમાંથી ત્રણેય ડેડબોડીને પીએમ માટે વાંકાનેર સિવિલે ખસેડવામાં આવી હતી અને તમામ કેસની વાંકાનેર શહેર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ ચલાવી રહી છે






Latest News