મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ ધામ ખાતે સંત કુટીર-ચબૂતરાનું કથાકાર રમેશભાઈ ઓઝા કરશે લોકાર્પણ


SHARE













મોરબી પરશુરામ ધામ ખાતે સંત કુટીર-ચબૂતરાનું કથાકાર રમેશભાઈ ઓઝા કરશે લોકાર્પણ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે એક પછી એક સુવિધાઓ વધારવામાં આવી રહી છે ત્યારે આગામી તા. ૧૩ ના રોજ ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે સંત કૂટીર અને ચબૂતરાનું લોકાર્પણ કરવા આવશે તેવું પરશુરામ ધામના સંચાલકોએ જણાવ્યુ છે

મોરબીના નવલખી રોડ ઉપર પરશુરામ ધામ બનાવવામાં આવેલ છે અને ત્યાં પરશુરામ ધામના ટ્રસ્ટી ભૂપતભાઇ પંડ્યા, અનિલભાઈ મહેતા અને તેની ટિમ દ્વારા એક પછી એક સુવિધા વધારવામાં આવી રહી છે અને હાલમાં ત્યાં સંત કુટીર અને ચબૂતરાનું નિર્માણ કરવામાં આવ્યું છે તેને આગામી તા.૧૩ ના રોજ ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે જેથી કરીને આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના ભાઈઓ, બહેનો સહિતનાઓને હાજર રહેવા માટે અનુરોધ કરાયો છે






Latest News