માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ ધામ ખાતે સંત કુટીર-ચબૂતરાનું કથાકાર રમેશભાઈ ઓઝા કરશે લોકાર્પણ


SHARE











મોરબી પરશુરામ ધામ ખાતે સંત કુટીર-ચબૂતરાનું કથાકાર રમેશભાઈ ઓઝા કરશે લોકાર્પણ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે એક પછી એક સુવિધાઓ વધારવામાં આવી રહી છે ત્યારે આગામી તા. ૧૩ ના રોજ ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે સંત કૂટીર અને ચબૂતરાનું લોકાર્પણ કરવા આવશે તેવું પરશુરામ ધામના સંચાલકોએ જણાવ્યુ છે

મોરબીના નવલખી રોડ ઉપર પરશુરામ ધામ બનાવવામાં આવેલ છે અને ત્યાં પરશુરામ ધામના ટ્રસ્ટી ભૂપતભાઇ પંડ્યા, અનિલભાઈ મહેતા અને તેની ટિમ દ્વારા એક પછી એક સુવિધા વધારવામાં આવી રહી છે અને હાલમાં ત્યાં સંત કુટીર અને ચબૂતરાનું નિર્માણ કરવામાં આવ્યું છે તેને આગામી તા.૧૩ ના રોજ ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે જેથી કરીને આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના ભાઈઓ, બહેનો સહિતનાઓને હાજર રહેવા માટે અનુરોધ કરાયો છે






Latest News