માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીમાં થયેલ યુવાનના અપહરણના ગુનામાં એક આરોપી જામીન મુક્ત


SHARE











મોરબીમાં થયેલ યુવાનના અપહરણના ગુનામાં એક આરોપી જામીન મુક્ત

મોરબીના રવાપરમાં રહેતા અને મૂળ બગથળા ગામના યુવાનને ગાડીના રીપેરીંગ કામ માટે તેના મિત્રના ઓળખાણમાં એક ઇસમની પાસેથી એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને તે રકમની સામે દસ લાખ ચૂકવી દીધા હતા તો પણ સામેવાળાઓ દ્વારા ૧૭ લાખ રૂપિયાની માગણી કરીને યુવાનનું અપહરણ કરીને માર મારવામાં આવ્યો હતો. આ ગુનામાં મોરબી તાલુકા પોલીસે પકડેલા આરોપી પાર્થ પ્રવિણભાઈ પોપટના જામીન માટે અરજી કરી હતી જેને કોર્ટે ગ્રાહ્ય રાખીને આરોપીને જામીન મુક્ત કરલે છે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશને સુનિલભાઈ ધનજીભાઈ શેરસીયાએ ઉઘરાણીના પૈસા કઢાવવા માટે અપહરણ કરીને માર માર્યો હોવાની માલદે આહીર, લાલાભાઇ બોરીચા, પ્રકાશ નરભેરામ ભૂત અને પાર્થ પ્રવિણભાઈ પોપટ સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી અને આ ગુનામાં પકડાયેલા આરોપી પાર્થ પોપટની જામીન અરજી વકીલ મનીષભાઈ ઓઝા (ગોપાલ ઓઝા) અને મહેનાઝબેન પરમાર મૂકવામાં આવી હતી અને વકીલોની ધારદાર દલીલો રજૂઆતને ધ્યાને લઈને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ પી.સી. જોશીએ આરોપી પાર્થ પ્રવીણભાઈ પોપટના રેગ્યુલર ૧૦,૦૦૦ ના જામીન શરતોને આધીન મંજૂર કરેલ છે






Latest News