મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના ભલગામમાં મામાના ઘરે આવેલ ભાણેજનું ઝેરી જનાવર કરડી જતાં મોત


SHARE











વાંકાનેરના ભલગામમાં મામાના ઘરે આવેલ ભાણેજનું ઝેરી જનાવર કરડી જતાં મોત

વાંકાનેર તાલુકાના ભલગામ પાસે મામાના ઘરે આવેલ ભાણેજને ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી કરીને તેને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ લઈને ગયા હતા ત્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજયું હતું જેથી આ બનાવની વાકાનેર તાલુકા પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર તાલુકાના ભલગામ પાસે લાખાભાઈ ભરવાડની વાડીએ રહેતા ગોપાલભાઈ માનસિંગભાઈ પરમારના ઘરે તેની ભાણેજ અર્પિતા જેસિંગભાઈ સોલંકી (૩) આવી હતી અને ત્યારે રાતે તેને ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી ઝેરી અસર થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજયું હતું જેથી કરીને રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસના બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News