ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના ભલગામમાં મામાના ઘરે આવેલ ભાણેજનું ઝેરી જનાવર કરડી જતાં મોત


SHARE













વાંકાનેરના ભલગામમાં મામાના ઘરે આવેલ ભાણેજનું ઝેરી જનાવર કરડી જતાં મોત

વાંકાનેર તાલુકાના ભલગામ પાસે મામાના ઘરે આવેલ ભાણેજને ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી કરીને તેને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ લઈને ગયા હતા ત્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજયું હતું જેથી આ બનાવની વાકાનેર તાલુકા પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર તાલુકાના ભલગામ પાસે લાખાભાઈ ભરવાડની વાડીએ રહેતા ગોપાલભાઈ માનસિંગભાઈ પરમારના ઘરે તેની ભાણેજ અર્પિતા જેસિંગભાઈ સોલંકી (૩) આવી હતી અને ત્યારે રાતે તેને ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી ઝેરી અસર થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજયું હતું જેથી કરીને રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસના બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News