પીએમના જન્મદિને મોરબીમાં અજયભાઈ લોરીયાએ ૬૧૧ દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ આપ્યો
SHARE
પીએમના જન્મદિને મોરબીમાં અજયભાઈ લોરીયાએ ૬૧૧ દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ આપ્યો
દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી ઠેરઠેર કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેને અજયભાઇ લોરીયા દ્વારા ૬૧૧ દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે અને આ રીતે તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી વધુમાં તેને જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૧ માં જન્મદિવસ નિમિત્તે ૬૧૧ જેટલી દિકરીઓને ૨૫૦ રૂપિયા લેખે ૧૫૨૭૦૦ રૂપિયા ભરીને સુકન્યા સમૃદ્ધિ યોજનામા ખાતું ખોલાવી આપેલ છે