મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીમાં કથાકાર રમેશભાઇ ઓઝાની હાજરીમાં સમસ્ત બ્રહ્મસમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો


SHARE















મોરબીમાં કથાકાર રમેશભાઇ ઓઝાની હાજરીમાં સમસ્ત બ્રહ્મસમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

મોરબીમાં ઉમા ટાઉનશિપ સામે આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે મોરબી સમસ્ત બ્રહ્મસમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો અને ત્યારે કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, હાસ્ય કલાકાર જગદીશભાઇ ત્રિવેદી સહિતના આગેવાનો હજાર રહ્યા હતા અને તેના હસ્તે બાળકોને શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતા

મોરબીમાં ઉમા ટાઉનશિપ સામે આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે સરસ્વતિ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ૧૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓના પરિણામ એકત્રિત કરવામાં આવ્યા છે અને તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે જાણીતા કથાકાર અને વક્તા ભાઈશ્રી રમેશભાઈ ઓઝા અને હાસ્ય કલાકાર જગદીશભાઇ ત્રિવેદી સહિતના સ્થાનિક આગેવાનોના હસ્તે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના પ્રમુખ કિશોરભાઈ શુક્લ તથા મહમંત્રી કેયુરભાઇ પંડ્યા અને અમુલભાઇ જોષીની ટીમે જહેમત ઉઠાવવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ભૂદેવો પરિવાર સાથે હાજર રહ્યા હતા






Latest News