મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર નજીક ટ્રેન નીચે આવી જતાં યુવાનનું મોત


SHARE













મોરબીના રફાળેશ્વર નજીક ટ્રેન નીચે આવી જતાં યુવાનનું મોત

મોરબીના રફાળેશ્વરથી નઝર બાગ વચ્ચેના રેલ્વે ટ્રેક ઉપર ટ્રેનની નીચે યુવાન આવી ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને મૃતક યુવનના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે


બનાવની જાણવા મળતી માહિતી મુજબ રફાળેશ્વરથી નઝર બાગ વચ્ચેના રેલ્વે ટ્રેક ઉપર ટ્રેનની નીચે યુવાન આવી ગયો હતો જેથી કરીને મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં નઝર બાગ પાસે રહેતા રામજીભાઈ હીરાભાઈ કુકવા (૨૨) નામના યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું  અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળ કાર્યવાહી હાથ ધરી હતી






Latest News