મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે


SHARE















મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા આગામી રવિવારે નવલખી રોડ ઉપર આવેલ મચ્છોયા આહીર સમાજ વાડી ખાતે બપોરે દોઢ વાગ્યે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમાજના અધિકારીઓએ અને આગેવાનોના હસ્તે વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવશે.

મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા જે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં માળિયા તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠોડવવાણીયા રામબાઈમાં ની જગ્યાના મહંત કિશનદાસજી મહારાજભાવનગર અધિક કલેકટર જયશ્રીબેન એન. જરૂરાજકોટ ઝોન આરએમસી ઓફીસના એડીશનલ કલેકટરઅમદાવાદના આસી. કમિશ્નર નિર્મલભાઈ ગોગરાકરજણ પ્રાંત અધિકારી આશિષભાઈ મિયાત્રાગારીયાધારના મામલતદાર રાણાભાઇ લાવડીયા તેમજ ટંકારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નીમુબેન ડાંગરમોરબી પાલિકાના ચેરમેન દેવાભાઈ અવાડીયા તેમજ ચેરમેન પ્રકાશભાઈ ચબાડઅને પાલિકાના સભ્ય બ્રિજેશભાઈ કુંભરવાડિયા, રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેનવવાણીયા મહંત પ્રભુદાસજી મહારાજમોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઈ ગરચરમાળિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શર્મિલાબેન હુંબલઆહીર કર્મચારી મંડળના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ હુંબલપૂર્વ પ્રમુખ રામભાઈ વારોતરીયા અને મહેન્દ્રભાઈ કચોટ સહિતના લોકો હાજર રહેશે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ અજયભાઈ ડાંગરઉપપ્રમુખ વિક્રમભાઈ ડાંગરરમેશભાઈ હુંબલ અને રણધીરભાઈ ડાંગર તેમજ મંત્રી મયુરભાઈ ગજીયાસહમંત્રી વિનયભાઈ વાંકરાજેશભાઈ મંઢવિજયભાઈ કાનગડખજાનચી ગૌરાંગભાઈ ગોહેલસંગઠન મંત્રી હિતેશભાઈ ડાંગર અને વિશાલભાઈ ડાંગર સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

પોસ્ટ દ્રારા આધાર મોબાઇલ અપટેડ સ્પેશિયલ કેમ્પ

મોરબી  મેઈન પોસ્ટ ઓફિસ ખાતે તા.૨૧-૯ ને બુધવારથી તા.૨૪-૯ ને શનિવાર સુધી સવારે ૭-૩૦ થી બપોર ના ૧૨ સુધી આધારકાર્ડમાં મોબાઇલ નંબર નાખવા માટેનો સ્પેશિયલ કેમ્પ મેઈન પોસ્ટ ઓફિસમાં રાખવામાં આવેલ છે.આ કેમ્પમાં ટોકન વગર તુરંત કામગીરી કરી આપવામાં આવશે.જેથી આ કેમ્પનો મોરબીની જનતા બહોળી સંખ્યામાં લાભ લે તે માટે મોરબી એમડીજી પોસ્ટ માસ્તર વર્ષાબહેન મહેતાએ યાદી દ્વારા અપીલ કરવામાં આવેલ છે






Latest News