ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સરવડ ગામે કાલરીયા પરિવાર ફ્રી નિદાન-સારવાર અને રક્તદાન કેમ્પનું આયોજન


SHARE













માળીયા (મી)ના સરવડ ગામે કાલરીયા પરિવાર ફ્રી નિદાન-સારવાર અને રક્તદાન કેમ્પનું આયોજન

છેલ્લા ઘણા સમયથી લોકોનેસદગતને સાર્થક શ્રદ્ધાંજલી આપતા હોય છે આવી જ રીતે માળીયા (મી)ના સરવડ ગામે તા. ૨૫ ના રોજ કાલરીયા પરિવાર દ્વારા સ્વર્ગસ્થના સ્મણાર્થે સાર્થક શ્રદ્ધાંજલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે ફ્રી નિદાન, સારવાર તથા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે

માળીયા તાલુકના સરવડ ગામે રહેતા સ્વ.શાંતાબેન પ્રભુભાઈ કાલરિયાના સમરણાર્થે તેના પરિવારજનોએ તા ૨૫ ને રવિવારે સવારે ૯:૩૦ થી ૧૩:૦૦ વાગ્યા સુધી સરવડ ગામે પ્રાથમિક શાળામાં ફ્રી નિદાન, સારવાર અને રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે જેમાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા દર્દીઓના દર્દનું ફ્રી નિદાન કરી આપીને જુદીજુદી તપાસ પણ કરી આપવામાં આવશે. સાથોસાથ લોકોને જરૂરિયાત સમયે રક્ત મળી રહે તે માટે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેવું સી.પી. કાલરિયા (૯૯૯૮૦ ૫૨૩૬૧), મયુર કાલરિયા (૯૬૬૨૫ ૯૨૬૭૪)નો સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News