મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સરવડ ગામે કાલરીયા પરિવાર ફ્રી નિદાન-સારવાર અને રક્તદાન કેમ્પનું આયોજન


SHARE









માળીયા (મી)ના સરવડ ગામે કાલરીયા પરિવાર ફ્રી નિદાન-સારવાર અને રક્તદાન કેમ્પનું આયોજન

છેલ્લા ઘણા સમયથી લોકોનેસદગતને સાર્થક શ્રદ્ધાંજલી આપતા હોય છે આવી જ રીતે માળીયા (મી)ના સરવડ ગામે તા. ૨૫ ના રોજ કાલરીયા પરિવાર દ્વારા સ્વર્ગસ્થના સ્મણાર્થે સાર્થક શ્રદ્ધાંજલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે ફ્રી નિદાન, સારવાર તથા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે

માળીયા તાલુકના સરવડ ગામે રહેતા સ્વ.શાંતાબેન પ્રભુભાઈ કાલરિયાના સમરણાર્થે તેના પરિવારજનોએ તા ૨૫ ને રવિવારે સવારે ૯:૩૦ થી ૧૩:૦૦ વાગ્યા સુધી સરવડ ગામે પ્રાથમિક શાળામાં ફ્રી નિદાન, સારવાર અને રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે જેમાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા દર્દીઓના દર્દનું ફ્રી નિદાન કરી આપીને જુદીજુદી તપાસ પણ કરી આપવામાં આવશે. સાથોસાથ લોકોને જરૂરિયાત સમયે રક્ત મળી રહે તે માટે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેવું સી.પી. કાલરિયા (૯૯૯૮૦ ૫૨૩૬૧), મયુર કાલરિયા (૯૬૬૨૫ ૯૨૬૭૪)નો સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News