ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી તાલુકા સેવાસદનમાં બંધ કરેલ દરવાજા ખોલવા કલેક્ટરને રજૂઆત


SHARE













મોરબી તાલુકા સેવાસદનમાં બંધ કરેલ દરવાજા ખોલવા કલેક્ટરને રજૂઆત

મોરબી તાલુકા સેવાસદનમાં અમુક દરવાજાને સ્થાનિક અધિકારીઓએ દ્વારા બંધ કરવામાં આવેલ છે જેથી કરીને તેને ખોલવા માટે સ્થાનિક લેવલે અધિકારીઓને રજૂઆત કરી હતી તો પણ તે ખોલવામાં આવેલ નથી જેથી કરીને હાલમાં સમાજિક કાર્યકર દ્વારા કલેક્ટરને આ મુદે રજૂઆત કરવામાં આવી છે

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જગદીશભાઇ જી. બાંભણીયા, અશોક ખરચરીયા, જીજ્ઞેશ પંડયા, મુશા બ્લોચ દ્વારા હાલમાં કલેકટર મારફતે સીએમને રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી તાલુકા સેવાસદનમાં ગ્રામ્ય વિસ્તારનાં લોકો કામ કાજે આવતા હોય છે ત્યારે દરવાજા બંધ હોવાથી તેને હેરાન થવું પડે છે માટે વૃધ્ધ પેન્શનર, વિઘવા પેન્શનર સહિતના લોકોને ફરી ફરીને કચેરીમાં જવું પડે છે જેથી કરીને આ બંધ દરવાજને ખોલવા માટે અનેક વખત રજૂઆત કરવામા આવી છે પરંતુ તે બંધ દરવાજાને ખોલવામાં આવેલ નથી જેથી આ મુદે સામાજિક કાર્યકરો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે અને બંધ દરવાજાને ખોલવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, બિલ્ડિંગનાં મુખ્ય દરવાજા સિવાયનાં તમામ દરવાજાને તાળા મારીને બંધ રાખવામાં આવે છે. જેથી કયારે આગ અકસ્માત જેવો બનાવ કે પછી ઝઘડા થાય તો લોકો બિલ્ડિંગની બહાર નીકળી શકે તેમ નથી જેથી કરીને વહેલમાં વહેલી તકે બંધ દરવાજને ખોલવામાં આવે તે અનિવાર્ય છે






Latest News