સત્ય મેવ જયતે: મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું ધાર્મિક દબાણ કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ
વાંકાનેરના નાના જડેશ્વર મહાદેવ મંદિરે યુનિટી ઓફ લોયર્સ દ્વારા સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો
SHARE
વાંકાનેરના નાના જડેશ્વર મહાદેવ મંદિરે યુનિટી ઓફ લોયર્સ દ્વારા સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો
મોરબી જિલ્લાના વાંકાનેર પાસે આવેલ નાના જડેશ્વર મહાદેવ મંદિર મુકામે "યુનિટી ઓફ લોયર્સ" દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ સ્નેહમિલન કાર્યક્રમમાં વાંકાનેર, મોરબી, રાજકોટના તમામ વકીલો હાજર રહ્યા હતા ત્યારે ગુજરાત રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા તથા મંત્રી અરવિંદભાઈ રૈયાણી, રાજકોટ લોકસભા સાંસદ મોહનભાઈ કુંડારીયા તથા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ભાજપ પ્રદેશ લીગલ સેલના કન્વીનર જે.જે. પટેલ,સહ કન્વીનર અનિલભાઈ દેસાઈ તેમજ વાંકાનેર સ્ટેટ મહારાણા કેસરીદેવસિંહજી ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વાંકાનેર તાલુકા લીગલ સેલના સંયોજક અનિરુદ્ધસિંહ ઝાલા, શહેર લીગલ સેલના સંયોજક ભરતભાઈ દેગામા તેમજ વાંકાનેર, મોરબી, રાજકોટ સૌરાષ્ટ્ર વિસ્તારના નામી અનામી બાર એસોસિએશનના વકીલો હાજર રહ્યા હતા