મોરબીમાં હિમેશ રેશમિયા-ખજૂરભાઈ રમઝટ બોલાવશે: ઠેરઠેર નાટક યોજાશે
મોરબીમાં એબીવીપી દ્વારા રેલી યોજાઈ
SHARE
મોરબીમાં એબીવીપી દ્વારા રેલી યોજાઈ
મોરબીમાં એબીવીપી દ્વારા સિંહ ગર્જના ક્રાયક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને કોલેજ કેમ્પસની કારોબારી ઘૉષણા કરવામા આવી હતી જેમા ઓમશાન્તિ કોલેજ, પી.જી. પટેલ કોલેજ, યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ, એલ.ઇ. કોલેજની કારોબારી ઘોષીત કરવામા આવી છે અને કેમ્પસમા વિવિધ જવાબદારીઓ આપવામા આવી છે ત્યાર બાદ ઉમિયા સર્કલથી ઓમવીવીઆઇએમ કોલેજ સુધી રેલી કરવામાં આવી હતી. જેમા કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા આ તકે એબીવીપીના મોરબી જિલ્લાના પ્રમુખ સંજભાઈ વિરડીયા, મોરબી જિલ્લા સંયોજક વિશ્વરાજસિંહ જાડેજા અને મોરબી નગર મંત્રી શિવાગભાઈ નાનક ઉપસ્થિતિ રહ્યા હતા.