મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીની ઉમિયા નવરાત્રિમાં શનિવારે દેશના જાણીતા સિંગર કૈલાશ ખેર ધૂમ મચાવશે


SHARE













મોરબીની ઉમિયા નવરાત્રિમાં શનિવારે દેશના જાણીતા સિંગર કૈલાશ ખેર ધૂમ મચાવશે

મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી નોરતામાં શ્રી ઉમિયા નવરરાત્રિ મહોત્સવનું મોરબીના ઉદ્યોગકારોની ટીમ દ્વારા આયોજન કરવામાં આવે છે આવી જ રીતે ચાલુ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે અને શનિવારે રાતે દેશના જાણીતા સિંગર કૈલાશ ખેર આવવાના છે અને તે સૂમ મચાવશે અને આગામી દિવસોમાં હજુ પણ ભરચક કાર્યક્રમ આપવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યુ છે

મોરબીમાં શ્રી ઉમિયા નવરરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં છેલ્લા ચાર નોરતાથી ખેલૈયાઓ ધૂમ મચાવી રહ્યા છે ત્યારે ખેલૈયાઓને વધુ મોજ કરાવવા માટે શ્રી ઉમિયા નવરરાત્રિ મહોત્સવની ટીમે આયોજન કર્યું છે તેની માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં અનિલભાઈ વરમોરા, હસુભાઈ પટેલ સહિતના હાજર રહ્યા હતા અને જણાવ્યુ હતું કે, શનિવારે રાતે દેશના જાણીતા સિંગર કૈલાશ ખેર મોરબી આવી રહ્યા છે અને ખેલૈયાઓને તેના સ્યોર ડોલાવશે આ ઉપરાંત બીજી તારીખે કિર્તિ સગઠિયા, ત્રીજી તારીખે સચિન જિગર અને સચેત પરંપરા સાથે વાત ચાલી રહી છે તે મોરબીના ખેલૈયાઓને ગરબે રમાડવા માટે આવશે અને તેની સાથે ગ્રીન રિવોલ્યુએશનનું લોંચિંગ પણ રાખવામા આવ્યું છે






Latest News