મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીની ઉમિયા નવરાત્રિમાં શનિવારે દેશના જાણીતા સિંગર કૈલાશ ખેર ધૂમ મચાવશે


SHARE













મોરબીની ઉમિયા નવરાત્રિમાં શનિવારે દેશના જાણીતા સિંગર કૈલાશ ખેર ધૂમ મચાવશે

મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી નોરતામાં શ્રી ઉમિયા નવરરાત્રિ મહોત્સવનું મોરબીના ઉદ્યોગકારોની ટીમ દ્વારા આયોજન કરવામાં આવે છે આવી જ રીતે ચાલુ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે અને શનિવારે રાતે દેશના જાણીતા સિંગર કૈલાશ ખેર આવવાના છે અને તે સૂમ મચાવશે અને આગામી દિવસોમાં હજુ પણ ભરચક કાર્યક્રમ આપવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યુ છે

મોરબીમાં શ્રી ઉમિયા નવરરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં છેલ્લા ચાર નોરતાથી ખેલૈયાઓ ધૂમ મચાવી રહ્યા છે ત્યારે ખેલૈયાઓને વધુ મોજ કરાવવા માટે શ્રી ઉમિયા નવરરાત્રિ મહોત્સવની ટીમે આયોજન કર્યું છે તેની માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં અનિલભાઈ વરમોરા, હસુભાઈ પટેલ સહિતના હાજર રહ્યા હતા અને જણાવ્યુ હતું કે, શનિવારે રાતે દેશના જાણીતા સિંગર કૈલાશ ખેર મોરબી આવી રહ્યા છે અને ખેલૈયાઓને તેના સ્યોર ડોલાવશે આ ઉપરાંત બીજી તારીખે કિર્તિ સગઠિયા, ત્રીજી તારીખે સચિન જિગર અને સચેત પરંપરા સાથે વાત ચાલી રહી છે તે મોરબીના ખેલૈયાઓને ગરબે રમાડવા માટે આવશે અને તેની સાથે ગ્રીન રિવોલ્યુએશનનું લોંચિંગ પણ રાખવામા આવ્યું છે






Latest News